પોલીસ તથા ટીઆરપી વિરુદ્ધ ફરિયાદ માટેના નંબર
વાંકાનેર: સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સાથે હેલ્પલાઇન નંબર લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન જેમાં પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી શકે તેમ જ પોલીસનું ગેરવર્તન કે ટીઆરબી જવાનનું ગેરવર્તન સહિત કોઈ સરકારી કર્મચારીઓ લાંચ- માંગે તો તેના…