દીવાનપરામાં વૃદ્ધનું બેભાન અવસ્થામાં મોત અને સીરામીક કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ
વાંકાનેર શહેરના દીવાનપરા વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષના વૃદ્ધને સવારે બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં બેભાન અવસ્થામાં જ વૃદ્ધનું મોત થતા પોલીસે વધુ તપાસ ચલાવે છે. વાંકાનેરના દિવાનપરામાં રહેતા લલીતભાઈ પીતાંબરભાઈ સોલાણી (ઉ. વ. ૭૭) નામના વૃદ્ધ ઘણા…