પ્રતાપચોકના મહેન્દ્રભાઈને વડસર તળાવ પાસે કાર હડફેટે અકસ્માત થયો
જડેશ્વરથી પરત ફરતા થયેલ અકસ્માતમાં પુત્રને પણ ઈજા પહોંચી: કાર ચાલક સામે ફરિયાદ વાંકાનેરના રહેવાસી પિતા-પુત્ર બાઈક પર બેસીને જડેશ્વર તેમજ ભંગેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હોય, ત્યારે કાર ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા પિતા અને પુત્રને ઈજા પહોંચી હતી;…