કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પ્રતાપચોકના મહેન્દ્રભાઈને વડસર તળાવ પાસે કાર હડફેટે અકસ્માત થયો

જડેશ્વરથી પરત ફરતા થયેલ અકસ્માતમાં પુત્રને પણ ઈજા પહોંચી: કાર ચાલક સામે ફરિયાદ વાંકાનેરના રહેવાસી પિતા-પુત્ર બાઈક પર બેસીને જડેશ્વર તેમજ ભંગેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હોય, ત્યારે કાર ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા પિતા અને પુત્રને ઈજા પહોંચી હતી;…

ભલગામમાં અગિયાર દીકરીઓના સમુહ લગ્ન સાથે મેડીકલ કેમ્પ પણ યોજાયો

સમ્યક સિનિયર સિટીઝન ક્લબ, અમદાવાદ અને બાજ એન્જીનીયર્સ એસોસીએશન-ગુજરાતનો સહયોગ સાંપડયો વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા…

ટ્રેકટર સહાય યોજના: 50 ટકા સુધીની સબસીડી

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ: જાણો અરજી કેમ કરવી ? ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી એટલે કે તારીખ 22/04/2023 થી તા. 31/05/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લુ…

માટેલ ગામ ખાતે ખોડિયાર મંદિરે સફાઈ અભિયાનનો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. આ અંતર્ગત સીએમ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાન શરૂઆત કરવામાં આવી છે. જેને પગલે મોરબી જિલ્લામાં પણ માટેલ ગામ ખાતે સફાઈ અભિયાન…

Content Copying Forbidden !!

error: Content is protected !!