કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ઈ-શ્રમ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે

જાણો અરજી કરવાની પ્રક્રિયા: 28 કરોડથી વધુ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું રિક્ષાચાલકો, શેરી વિક્રેતાઓ, દૂધવાળા, ચા વેચનાર, ઘરે કામ કરતા લોકો, મજુરો વગેરેને આ યોજનાનો લાભ મળી શકે  E-Shram Portal: આ પોર્ટલ દ્વારા સરકાર દેશમાં કામ કરતા મજુરોનો ડેટા તેમની…

આજ રવિવારે વાંકાનેર ગાયત્રી મંદિરે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાશે 

ફૂલ છોડ અને વિવિધ વસ્તુઓનું રાહતદરે વિતરણ થશે વાંકાનેર : આજ રવિવારે વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે હેલ્થ અવેરનેસ પોગ્રામ ‘અબાઉટ લાઈફ સ્ટાઈલ ડીસીઝ’ યોજાશે. સાથે જ ફૂલ છોડ અને વિવિધ વસ્તુઓનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.   તારીખ 19 ફેબ્રુઆરી ને રવિવારે સાંજે 4…

ગ્રીનચોક પાસેથી ચોરાયેલ બાઈક ચોરીનો આરોપી ઝડપાયો 

વાંકાનેરના ગ્રીન ચોક પ્રતાપ રોડ ઉપર આવેલ શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું, જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી; જેથી કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે…

મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

રોડ રસ્તા, સિચાઈ તથા પીવાના પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવા જણાવાયું  મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં સુચારૂ શિક્ષણ માટે શાળાઓ બનાવડાવી, જન હિતના…

રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે વંદેભારત ટ્રેન

જૂનથી પ્રારંભ: સાંસદ મોહનભાઈ કુંડારીયાની રજુઆતને સફળતા રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા જ હવે સૌરાષ્ટ્રને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે અને તમો હાલ દેશમાંજ લોકપ્રિય થયેલી વંદેભારત ટ્રેન જૂન માંજ રાજકોટ-મુંબઈ વચ્ચે દોડે તેવી શકયતા છે. સાંસદ શ્રી…

ખેરવાના ખેતમજૂરના કપાસ વેચાણના રૂપિયા સેરવનાર પકડાયા

ચોરેલ રૂપિયા અને સીએનજી રીક્ષા સહિતના મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ આ રીક્ષામાંથી પોલીસે રાજકોટ હુડકો ચોકડી,રણુજા મંદીરની સામે રહેતા અંકીતભાઈ ઉર્ફે કાંધલ પ્રવિણભાઈ પરમાર અને રાજકોટના નગાગામ આણંદપર, મામાવાડી સાત હનુમાન મંદીર પાસે રહેતા અરવિંદભાઈ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયાને…

શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

વાંકાનેરમાં વર્ષો પુરાણી પૌરાણિક પૂજ્ય શ્રી મુનિબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ તા, ૧૭ મીના શુક્રવારના રોજ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના મહંત ૫ પૂજ્ય સદગુરૂદેવશ્રી રામકિશોરદાસજીબાપુની ( ૧૫ મી પુણ્યતિથિ ) નિમિત્તે સવારે ૯ : ૨૦ કલાકે ૫…

મહિકાના તલાટીની બેનામી સંપતિની તપાસ કરવા માંગ

અગાઉ વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે તલાટી કમ મંત્રી પાસે રિવોલ્વર અને બાર બોરનો જોટો છે તે લોકોને ડરાવવા માટે તેનો ઉપયોગ કરાતા હોવાનો આક્ષેપ

હજ સમિતિના નવા સભ્યો જાહેર કરાયા

અધ્યક્ષ તરીકે અમદાવાદના ઈકબાલ સૈયદ સભ્ય સચિવ સહિત કુલ અગિયાર સભ્યોમાં મહિલા સભ્ય તરીકે પંચમહાલના રુકેયાબેન અને મહેસાણાના  નજહતબેનનો સમાવેશ આ અંગેની અખબારી યાદી નીચે મુજબ છે.  હજ કમિટી એકટ-૨૦૦૨ અન્વયે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગની તા.૧૩/૦૯/૨૦૨૨ની અધિસૂચનાની ગુજરાત રાજય હજ સમિતિની…

જુના સીમાંકન મુજબ સહકારી સંઘની ચુંટણી કરવા હાઈકોર્ટનો હુકમ

કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા કરવામાં આવેલ પીટીશનને કોર્ટે મંજૂર કરી વાંકાનેર: તાજેતરમાં જ નાયબ કલેકટર દ્વારા જુના સીમાંકનમાં ફેરફાર કરી ચુંટણી જાહેર કરી હતી, જેની સામે કોંગ્રેસના આગેવાનો હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે જુના સીમાંકન મુજબ ચૂંટણી કરવાનો હાઇકોર્ટે આદેશ કર્યો…

Content Copying Forbidden !!

error: Content is protected !!