કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ગુર્જર ક્ષત્રિય કડિયા  સમાજ દ્વારા કાર્યક્રમો યોજાયા 

વાંકાનેર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા વાંકાનેર સ્થિત શ્યામવાડી ખાતે કડિયા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેરનાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સમારોહમાં અધ્યક્ષ સ્થાને સાથે કડિયા સમાજના પ્રમુખ, ઉપ…

ગુજરાતમાં આવતા અઠવાડિયે માવઠું થવાની શક્યતા

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફેબ્રુઆારીના અંતિમ સપ્તાહમાં ચાર દિવસ માવઠું પડે એવી આગાહી કરતાં ખેડૂતોની ચિંતાનો પાર નથી રહ્યો. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે એવી વાત અંબાલાલ પટેલે કરી છે.  અંબાલાલ પટેલે કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી…

વાંકાનેર યાર્ડમાં પેનલના વિજેતા ઉમેદવારોનું ભાજપે સન્માન કર્યું

ગઇકાલના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલની ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલના ચાર ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે વિજેતા થનાર ચારેય ઉમેદવારોને વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.…

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ

આ યોજનામાં 25હજારથી અઢી લાખ સુધીની સ્કોલરશીપ મળે છે: અરજી કરવાની છેલ્લી તારીખ 31 January 2023 છે  MYSY Scholarship 2022-23 શું છે?  આ એક પ્રકાર ની શિષ્યવૃત્તિની યોજના છે. જેની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે. આ શિષ્યવૃત્તિ માટે એજ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.…

વાંકાનેર રાજપરિવારના સંબંધીઓ અને અન્ય વિગતો

રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા.  રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે થયા…

વાંકાનેર યાર્ડમાં ખેડૂત પેનલમાં કોંગ્રેસના 6 ભાજપના 4 ઉમેદવાર વિજેતા

કુલ 18 સભ્યો પૈકી 11 સભ્યો કોંગ્રેસના હોવા છતાં ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણીમાં તડઝોડનાં સંકેત વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ આજે ખેડૂત પેનલનું ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર થયેલ આ પરિણામમાં કુલ 10…

ક્વિઝ સ્પર્ધામાં સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની પ્રથમ

વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ રાજ્ય સ્તરીય વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. 

મોરબી જિલ્લામાં લોક અદાલતમાં ૪૭૮૨ કેસોનો નિકાલ

મોરબી : મોરબી જિલ્લામાં 11 ફેબ્રુઆરીના લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિવસભર ચાલેલી લોક અદાલતમાં ગઈકાલે ૪૭૮૨ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.   મોરબી જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં કુલ ૧૧,૯૫૪ કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી લોક અદાલતમાં કુલ ૪૭૮૨ કેસનો…

20મીએ મોરબી જિ. પંચા. બજેટ ખાસ સામાન્ય સભા: કો.ઓપ. પ્રોસેસીંગ સો. લી.ની ચુંટણી જાહેર

મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં તા.20ને સોમવારે યોજાશે. જેમાં 15માં નાણાંપંચના વર્ષ 2020થી 2024ના જિલ્લા કક્ષાના 10 ટકાના આયોજનના કામો પૈકી હેતુફેર થયેલા કામોની મંજૂરી, જિલ્લા પંચાયતની વર્ષ 2021ની સ્વંભંડોળની સ્ટેમ્પ ડ્યુટીના રજૂ થયેલા કામોને વહીવટી…

અકસ્માતે યુવાનનું મોત : વીરપરમાં દરોડો: જામસર પાસે દારૂ ભરેલી ઇકો કબ્જે

વાંકાનેર : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર નર્સરી ચોકડી નજીક બાઈક સ્લીપ થઈ જતા આદિવાસી ખેત શ્રમિક સુરેશ ચમારભાઈ વાસકેર નામના યુવાનનું મૃત્યુ નિપજતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.  મકતાનપર ગામ તરફ જવાના રસ્તા ઉપર વીજ કંપનીના સબ સ્ટેશન પાસે રોડ…

Content Copying Forbidden !!

error: Content is protected !!