સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનો ઇતિહાસ
વાંકાનેરથી પશ્ચિમ બાજુ દશ કિલોમીટર દૂર સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તે મંદિરમાં જડેશ્વર દાદા સ્વયંભુ પ્રગટ થયા છે, તેનો ઇતિહાસ જામ રાવળ સાથે સંકળાયેલો છે વાંકાનેરથી પશ્ચિમ બાજુ દશ કિલોમીટર દૂર રતન ટેકરી ઉપર પાંચસો વર્ષ…