ભારે વરસાદને કારણે રફાળેશ્વરનો મેળો રદ
તરણેતર અને રફાળેશ્વર સંબંધિત પંચાયતે ઠરાવ કર્યો વાંકાનેર: ભારે વરસાદને કારણે સાતમ – આઠમના મેળા રદ થયા બાદ મોરબીના પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરે યોજાતો લોકમેળો પણ બંધ રાખવામાં આવશે તેવી સતાવાર જાહેરાત અયોજક જાંબુડિયા ગ્રામ દ્વારા કરવામાં આવી છે ઉપરાંત…