કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

આકસ્મિક સંજોગોમાં સંપર્ક કરવા કંટ્રોલ રૂમના નંબર

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત છે. કંટ્રોલ રૂમમાં સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા જે જેથી કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં લોકોને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. ● જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર…

રાજાવડલામાં મારામારીની બે પક્ષો વચ્ચે ફરિયાદો

વાંકાનેર: રાજાવડલામાં ગાળો બોલવાની ના પાડતા એક શખ્સે ત્રણ જણા ઉપર ફરિયાદ લખાવી છે. સામા પક્ષે પણ ત્રણ જણા ઉપર વળતી ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ જયેશભાઈ ચતુરભાઈ આંતરેસા (ઉ.વ.૨૪) રહે.જુના રાજાવડલા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૫/૦૮/૨૦૨૪ ના…

તીથવા બોર્ડ પાસે આસોઇ નદીનો પુલ ડૂબતા વાહનવ્યવહાર ઠપ્પ

દીધલીયામાં દિવાલ ધરાશાયી: કેરાળામાં સૌથી વધુ વરસાદ અમરસર અને દલડીમાં ભારે વરસાદથી ખેતી પાકમાં નુકશાનીની ભીતિ વાંકાનેર: તાલુકાના તીથવા બોર્ડ પાસે આસોઇ નદીના પુલ ઉપરથી પાણી જઈ રહ્યું છે, આથી અમરસર મીતાણા રોડ પર આવેલ કોટડા, વાલાસણ, પીપળીયા રાજ, અરણીટીંબા,…

રાતીદેવડીમાં મકાન ધરાશાયી: કોઈ જાનહાની નથી

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે આજે ભારે વરસાદ અને પવનના કારણે એક મકાન ધરાશાયી થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જાણવા મળ્યા મુજબ મનુભાઈ ચકુંભાઈ ગુગડીયા નામના વ્યક્તિનું આ મકાન હતું. આ મકાનમાં એક દીવાલ ધરાશાયી થઈ છે. આ સાથે…

વાંકાનેરમાં આજ સવારનો એક ઇંચે જેટલો વરસાદ

છરી સાથે નીકળતા ધરપકડ વાંકાનેર: આજ 26 ઓગસ્ટના સવારના ખાતે વાંકાનેર – 20 mm (એક ઇંચ જેટલો) વરસાદ પડયાના અહેવાલ છે. જો કે રાત્રીના વરસાદે વિરામ લીધો હતો. મોરબી જિલ્લામાં અન્ય તાલુકામાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત…

મચ્છુ -1 માં 24 કલાકમાં 8 ફૂટ નવા નીર

વાંકાનેર: મળતા અહેવાલ મુજબ મચ્છુ -1 માં આજ સવારના આઠ વાગે 30 ફૂટ પાણી ભરાયું છે. 24 કલાકમાં 8 ફૂટ નવા નીર આવ્યા છે. 3900 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. 24 કલાકમાં ડેમ સાઈટ 160 એમએમ (છ ઇંચથી વધારે) વરસાદ…

આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

સમઢીયાળામાં 12 ઇંચ વરસાદ: મેળો જામવાની કોઈ શક્યતા લગતી નથી વાંકાનેર: સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજથી 6 દિવસ મોરબી સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે વાંકાનેરમાં આવતું આખું…

મહારાજકુમાર લિખિત પર્વતિય પ્રાણીઓ પરના પુસ્તકનું વિમોચન

વાંકાનેર: અહીંના રાજવી પરિવારના મહારાજકુમાર શ્રી ડો. એમ.કે રણજીતસિંહજી સાહેબનું પર્વતિય પ્રાણીઓ પરના પુસ્તકનું વિમોચન પદ્મવિભૂષણ ડો. કર્ણસિંહજી સાહેબના હાથે તેમ જ આ પુસ્તકની પ્રસ્તાવના બૌધ્ધ ધર્મના પવિત્ર ધર્મ ગુરૂ દલાઇલામા દ્વારા કરવામાં આવેલી છે !

લીંબાળા દરગાહે આજે 19 મી શરીફ મુબારક

અસરની નમાઝ બાદ પ્રોગ્રામ વાંકાનેર: આજે 19 સફર ઉલ મુઝફ્ફર બ મુતાબીક 25/8/2024 રવિવારના રોઝ અસરની નમાઝ બાદ હઝરત પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવા સાહેબ રહમતુલ્લાહિ અલયહની દરગાહ શરીફ પર કુરઆન ખ્વાની અને બાદ શજરા શરીફ પઢવામાં આવશે, બાદ સલામ…

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર

પોરબંદર-દાદર, વેરાવળ-ગાંધીનગર અને મહામના એક્સપ્રેસનો સમાવેશ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનોના સમયસર સંચાલન માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે…

Content Copying Forbidden !!

error: Content is protected !!