કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ઇલેક્ટ્રિક મોટર રીપેરિંગમાં કરંટ આવતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમા આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા એક યુવાનનું ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ નીપજુંયું છે. જાણવા મળ્યા મુજબ પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ મોહનભાઇ ચાવડા પાણી ચડાવવા માટેની ઇલેક્ટ્રિક મોટરના વાયર લુઝ હોવાથી રીપેરીંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ…

મુસ્લિમોની લાગણી દુભાવનાર કથાકાર વિરુદ્ધ રજુઆત

વાંકાનેર: મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોય, જેની સામે આજરોજ વાંકાનેર વિસ્તારની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક તથા રાજકીય આગેવાનો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને…

ભલગામ નજીક આઇસર હડફેટે બાઈક ચાલકને ઈજા

ચંદ્રપુરમાં પ્લાયવુડની રજ ઉડતા વેપારીને માર મરાયો વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.10 ઓગસ્ટના રોજ બાઈક લઈને જઈ રહેલા રામજીભાઈ દેવશીભાઇ ડાભીને ભલગામ અને મેસરીયા ગામના પાટીયા પાસે આઈશર નંબર GJ-36-V-3611ના ચાલક મીનેશભાઇ ચંદુભાઇ માવી રહે. હાલ સોમનાથ હોટલ રંગપર…

નાગાબાવાજીના લોકમેળાના આયોજનની અઠ્ઠાવીસ શરતો

સોઇલ ટેસ્ટનો કોઈ ઉલ્લેખ શરતોમાં નથી હરરાજીની ૫૦% રકમ હરરાજી પૂર્ણ થયે ભરપાઈ કરવાની હતી વાંકાનેર: વર્ષ : ૨૦૨૪-૨૫ માટે શ્રી નાગાબાવાજીનાં મંદિર સામેનાં મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે તેની શરતો (સાતમ, આઠમ, નૌમ, દશમ, અગ્યારસ તા.૨૫/૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪)…

મોટા ભોજપરા અને ઢુવામાં 13 જુગારી પકડાયા

સાત લાખ એંસી હજાર જેટલી રોકડ કબ્જે વાંકાનેર: તાલુકાના મોટા ભોજપરા અને ઢુવામાં પોલીસ ખાતાએ દરોડા પડી કુલ તેર માણસોને પકડયા છે.જાણવા મળ્યા મુજબ પહેલા દરોડામાં મોટા ભોજપરા ગામના ચોરા પાસે જાહેરમા સ્ટ્રીટ લાઇટના અજવાળે ગેરકાયદેસર જુગાર રમતા (1) ઉમેશભાઈ…

એસ.એમ.પી.હાઈસ્કૂલે વાંકાનેરનું ગૌરવ વધાર્યું

અંડર 17 બહેનોમાં સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલ ચેમ્પિયન વાંકાનેર: 68મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2024 માં જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં તક્ષશીલા વિદ્યાલય હળવદ મુકામે તારીખ 20-08-2024 મંગવારના રોજ યોજાયેલ તેમાં અંડર 17 બહેનોમાં વાંકાનેરના સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલ ચેમ્પિયન થઈ…સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ…

૧૫ માં નાણાપંચ અંતગર્ત વી.સી.ઈ.ને ઈન્સેટીવ ચુકવો

વાંકાનેર: તાલુકા વી.સી.ઈ. સંચાલકોએ આજે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજુઆત કરી હતી કે… પંચાયત ગ્રામ ગૃહ નિર્માતા અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ઠરાવ ક્રમાંક સી.એફ.સી. ૧૦૨૦૨૨ ૧૮-બ સેબ તા. ૧૯-૦૫-૨૦૨૨ અને ક્રમાંક આઈટી ૧૦-૨૦૧૭-૫૧૦ (૫૫૪૦૧૧) આઈટી તા.…

વાંકાનેરમાં જન્માષ્ટમી ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાશે

ભવ્ય શોભાયાત્રા નિકળશે: ધારાસભ્ય સોમાણીની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ વાંકાનેરમાં ગણેશ ઉત્સવ સમીતી દ્વારા આગામી જન્માષ્ટમી તથા ગણપતી ઉત્સવની ધામધુમથી ઉજવણી તેમજ શોભાયાત્રા અંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને અત્રેના ટાઉનહોલ ખાતે ધર્મશાળા બેઠક મળી હતી. આ ધર્મસભામાં સંતો-મહંતો ઉપરાંત કૃષ્ણભકતો…

વોટર વર્કસના ટાંકામાંથી મરેલા માછલા- કબૂતર મળ્યા !!

રોગચાળાની દહેશત વાંકાનેર: નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને પીવા માટેનું પાણી ગંદુ અને દુર્ગંધ સભરનું હોવાની ફરિયાદો ઉઠી હતી… અકિલામાં મહમદ રાઠોડ દ્વારા અપાયેલ સમાચાર મુજબ આ બાબતે તપાસ કરતા શહેરને પાણી પુરૂં પાડતા વોટર વર્કસના પાણીના ટાંકામાં જીવાંત, મરેલ અને…

કથાકાર રામગીરી માહારાજ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા રજુઆત

પયગંબર સાહેબ તથા ધર્મ વીરૂધ્ધ અપમાન જનક ટીપ્પણીઓ સબબ વાંકાનેર: તાજેતરમાં સોશ્યલ મીડીયા અને ન્યુઝ મીડીયા પર મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ (રહે. શ્રી રામપુર વન્જાર ગામ, ઓરંગાબાદ, મહારાષ્ટ્ર) દ્વારા મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ ગામમાં એક કીર્તન સભા દરમ્યાન ધર્મના પયગંબર…

Content Copying Forbidden !!

error: Content is protected !!