કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ઢોરા સાઇડમાં લેવાનું કહેતા ગાડાખેડુ પર હુમલો

વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામના ગાડું લઈને જતા એક ખેડૂતને ઢોરા સાઇડમાં લેવાનું કહેતા ગામના જ એક શખ્સે પાઇપથી હુમલો કરેલ. જાણવા મળ્યા મુજબ કોઠારીયા ગામના નવાપ્લોટ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઇ અમીભાઇ શેરસીયા (ઉ.વ.૭૦) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇકાલ તા.૧૨/૦૮/૨૦૨૪ ના…

શેખરડીમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આજ તારીખ 13 ઓગસ્ટ 2024 મંગળવારના દિવસે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના તેહાનભાઇ શેરસિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શેખરડી પ્રાથમિક…

નવોદય વિદ્યાલય પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ

વાંકાનેર: ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટેના પરીક્ષાના ફોર્મ ભરવાના નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે, જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે….☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય…

બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત

બીમારી સબબ યુવાનનું મોત:શક્તિપરા રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા વાંકાનેર: બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત થતા પોલીસે તેના વાલી – વારસની શોધખોળ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ એક અજાણ્યા પુરૂષ ઉંમર વર્ષ આશરે ૫૦ વર્ષ વાળા…

પોલીસ ભરતી માર્ગદર્શન મુસ્લીમ સમાજનો સેમિનાર

વાંકાનેર: વિસ્તારના મુસ્લીમ સમાજના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આગામી પોલીસ ભરતીમાં કોન્સટેબલ તથા પી.એસ.આઇ.ની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવેલ છે, તેઓને વિના મૂલ્યે ફીઝીકલ તથા લેખીત પરીક્ષાના વર્ગો દ્રારા સમાજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વિકાસમાં પોતાના યોગદાન દ્રારા, સામાજીક ઉત્થાન સાધવાના આ નેક…

વાંકાનેર ખાતે રેલવે સ્ટાફે કરેલ તિરંગા યાત્રાનું આયોજન

વાંકાનેર: અહીંના રેલવે સ્ટેશન નજીક આવેલી શાળામાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ તિરંગા યાત્રામાં રાજાશાહી સમયની જંકશન શાળાના બાળકોએ ભાગ લીધો હતો. તિરંગા યાત્રા રેલવે કોલોની અને જંકશન વિસ્તારમાં ફરી હતી. ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું…

લિંબાળા દરગાહ શરીફે 15 મી ઓગષ્ટના કાર્યક્રમો

ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામો હઝરત પીર સૈયદ મોહમ્મ્દ ફઝીલશાહ બાવાનું જાહેર આમંત્રણ વાંકાનેર: નેશનલ હાઇવે પર લિંબાળા પાસે આવેલ દરગાહ શરીફ કંપાઉન્ડમાં સ્વાતંત્ર દિન નિમિતે ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલ છે…. જાણવા મળ્યા મુજબ…

વડસર પાસે દીપડાએ યુવાન ઉપર હુમલો કર્યો

રાત્રીના અંધારામા આંટાફેરા કરતો પકડાયો વાંકાનેર: તાલુકામાં દીપડાનો મોટા પ્રમાણમાં વસવાટ છે ત્યારે આજે જડેશ્વર લોકમેળો માણી પરત ફરી રહેલા બે યુવાનો ઉપર વડસર ડુંગર પાસે દીપડાએ હુમલો કરતા એક યુવાન ઇજાગ્રસ્ત બન્યાનું સામે આવ્યું છે. જો કે, મેળાને કારણે…

કમનસીબી! પાલિકાના કામોના ટેન્ડર કોઈ ભરતું નથી

15-15 પ્રયત્ન કરવા પડે છે વાંકાનેર: ચીફ ઓફિસર વાંકાનેર નગર પાલિકા દ્વારા રજીસ્ટર કોન્ટ્રાક્ટરો પાસેથી નીચેના કામના ઓનલાઈન ટેન્ડર માંગવામાં આવેલ છે. (1) દેવી પૂજક વાસમાં મચ્છુ નદીમાં સ્મશાનધાટ બનાવવાનું કામ (15 મો પ્રયત્ન) 16. 81 લાખ (2) વાંકાનેર નગરપાલિકા…

મોરબીની મચ્છુ હોનારતને આજે 45 વર્ષ થયા

11 ઓગસ્ટ, 1979ના ગોઝારા દિવસે ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટતા મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. મચ્છુ ડેમમાંથી છૂટેલા ખતરનાક જળપ્રવાહોના રાક્ષસી કદના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એક ઝાટકે તબાહ થઇ ગયું હતું.…

Content Copying Forbidden !!

error: Content is protected !!