કેસરીદેવસિંહજીએ કરવા જેવું કામ! આદર સાથે અર્પણ
…તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ? નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ વાંકાનેર: તાજેતરમાં પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય…