કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

બે બનાવમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર શહેરમાં જુગાર રમતા બે જગ્યાએથી પોલીસ ખાતાએ પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. (1) મચ્છુ નદીના કાંઠે ઇંટોના ભઠ્ઠા પાસેથી વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૫ માં રહેતા અબ્દુલભાઈ મુસાભાઈ દલ અને (2) બસ સ્ટેશન પાસે રહેતા ગોવિંદભાઈ પ્રેમજીભાઈ દેગામા…

રૂપાવટીના યુવાનનું લીવરની બીમારીથી મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ગોરધનભાઇ હરજીભાઈ રાઠોડ ઉ.45 નામના યુવાન લીવરની બીમારીને કારણે બેભાન બની ગયા બાદ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ…

13 વર્ષ પહેલા નાસેલ આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ભાવનગરના તળાજા વિસ્તારમાંથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…. મળેલ માહિતી મુજબ…

રાજાવડલા વાડીમાં છુપાવેલ વિલાયતી કબ્જે

મંત્રી સોસાયટીમાં રહેતા શખ્સ પાસેથી ઈંગ્લીશ મળી આવ્યો વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામની સીમમાં વાડીમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસ ખાતાએ વાડીના માલિક સામે કાયદેસર કાર્યવાહી કરેલ છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે રાજાવડલા ગામની સીમ ડીસ્ટી કેનાલવાળા…

ગારીડાના બગ્ગા બાપુનું 139 મી વખત રક્તદાન

રીબડા ખાતે સ્વ.મહિપતસિંહજી જાડેજાની પુણ્યતિથિના સ્મરણાર્થે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ રક્તદાન કર્યું વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે હઝરત અબ્દુલ્લાશા પીરના ખાદીમ મુસ્તુફા ઉર્ફે બગ્ગા બાપુ જેઓની જન્મભૂમિ ધાંગધ્રા અને હાલ કર્મભૂમિ વાંકાનેરના ગારીડા ગામે વર્ષોથી વસવાટ કરે છે, વિવિધ…

મહીકા પાસેથી વિદેશી દારૂની 11 બોટલ કબ્જે

વિરપર-રાતાવીરડા: દારૂના બે ભઠ્ઠા પકડાયા: પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: મહીકા ગામથી હોલમઢ તરફ જતા રોડના ઢાળ પાસે રાતના સવા વાગ્યે ડબલ સવારીમાં બે ઇસમો નીકળતા તેમની પાસેનો વીમલનો થેલો પોલીસ ખાતાએ ચેક કરતા ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ સ્ટેશનેથી…

ખીજડિયામાં તા. ૧૦ ના જલસો: યુટ્યુબ પર પ્રસારણ

વાંકાનેર: તાલુકાના ખીજડીયા ખાતે જો દસ્તારબંદીનો શાનદાર કાર્યક્રમ આગામી તા. ૧૦ શનીવારે ઇશાની નમાઝ બાદ યોજાનાર છે. આ દસ્તારબંદીનો જલ્સામાં પીરે તરીકત ડો. સૈયદ ગુલામ મોઇનુદીન કાદરી ચિશ્તીનું સ્થાન રહેશે. ખતીબે ખુસુસી, શૈખુલ ઇસ્લામ મૌલાના મુફતી મોહમ્મદ શોએબ અલી અકબરી…

મનરેગામાં કામગીરીની ગેરરીતિની ફરિયાદ છે?

પોલીસ સ્ટેશનેથી મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ સરકાર દ્વારા લોકપાલની નિયુક્તિ કરાઈ મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનામાં લોકપાલ તરીકે કેશવજીભાઇ અઘારાની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવી છે. કેશવજીભાઇ અઘારા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા…

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ

તા. ૨૯-૦૨-૨૦૨૪ સુધી હથિયારબંધી મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના…

સરધારકા મકાનનો સોદો નક્કી કરવા આવેલા લૂંટાયા

બે બીડીઓ પીવડાવી: ચા પીવડાવી: લાડવાની પ્રસાદી ખવડાવી હતી વાંકાનેર તાલુકાના સરધારકા ગામે મકાનનો સોદો નક્કી કરવા આવેલા અમદાવાદના બાંધકામ કોન્ટ્રાક્ટર વાંકાનેરથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલા પાસે બે ભેજાબાજોએ કોન્ટ્રાક્ટરને પ્રસાદનો લાડુ અને ઘેની પીણું પીવડાવી મોબાઇલ અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!