પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ જીનપરા દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
તા.પંચા. મહિલા પ્રમુખના પતિ વઘાસિયાના ધર્મેન્દ્રસિંહ વાસુદેવ બન્યા વાંકાનેર : પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ જીનપરા દ્વારા આજે તા. ૧૭-૪-૨૩ ને સોમવારનાં રોજ કૃષ્ણ જન્મોત્સવ યોજાયેલ કથા વકતા સાધ્વીજી સરસ્વતીગીરીજીએ સંબોધન કર્યું હતું. તેમણે કૃષ્ણ જન્મોત્સવના આ કાર્યક્રમમાં જણાવ્યું કે કૃષ્ણે…