આયનો: ધારાસભા ચૂંટણી- 2017 પરિણામનો
કુલ ૧૩ ઉમેદવારો માંથી ૭ ઉમેદવારો ચાર આંક્ડે પહોંચી શક્યા નહોતા
કુલ ૧૩ ઉમેદવારો માંથી ૭ ઉમેદવારો ચાર આંક્ડે પહોંચી શક્યા નહોતા
મહોમ્મદ પીરઝાદાને 71981, જીતુ સોમાણીને 70733 ગોરધન સરવૈયાને 25413 મત મળ્યા હતા. કુલ 13 ઉમેદવારોમાંથી બાકીના 10 ને 10694 મત મળેલા, નોટામાં 3170 મત ગયા હતા અને 4 મત રદ થયા હતા.
વાંકાનેર વિસ્તારના 8, રાજકોટ વિસ્તારના 4 અને મોરબીના 1 ઉમેદવાર ઉભા છે (1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપ (કમળ) ગ્રિષ્મ કુટિર, મ્યુ. ગર્લ્સ હાઇસ્કૂલ સામે, દિવાનપરા, વાંકાનેર (2) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ (પંજો) મુ. પીપળીયારાજ તાલુકો: વાંકાનેર (3)…
વાંકાનેર ધારાસભા વિસ્તારનું બુથ અને ગામ દીઠ 2017ની ચૂંટણીમાં થયેલ મતદાન અને ટકાવારી તથા 2022ની ચૂંટણીના કુલ મતદારોની સંખ્યા
ભાજપની જીતમાં શહેરી મતદાનની ઊંચી ટકાવારી મહત્વનો ભાગ ભજવે છે
ચૂંટણી વર્ષ, ઉમેદવારનું નામ, મળેલ મતો, મતની ટકાવારી અને પક્ષનુ નામ
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આરોપી રાહુલ રઘુભાઇ પીપળીયા પોતાના કબજામાં પ્લાસ્ટીકના બાચકામાં આશરે 250 મી.લી. ની ક્ષમતાવાળી કેફી પ્રવાહી ભરેલ નાની નાની કોથળીઓ નંગ.12 દેશીદારૂ લીટર-3 કી.રૂ.60/-નો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય જેને પોલીસે ભવાની કાંટા પાસે ઝડપી પાડી…
પીપળીયારાજના ભરવાડ યુવાને ઝેરી દવા પીધી: સરતાનપર ચોકડી પાસે મુસ્લિમ રિક્ષાચાલકનો અકસ્માત વાંકાનેર: આજરોજ તાલુકામાં પીપળીયારાજ ગામે રહેતા રાજુભાઇ ગોવિંદભાઈ ફાંગલીયા નામના ૩૮ વર્ષના યુવાને પોતાના વાડામાં જઈ ઝેરી દવા પી લેતા મોત નીપજયું હતું. આ ઘટના અંગે અગમ્ય કારણોસર…
વધુ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા વાંકાનેર ધારાસભા મતવિસ્તારમાં ૧૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે આ બેઠક માટે ગઈકાલે બે બાદ આજે પણ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા હવે વાંકાનેર કુવાડવા બેઠક માટે કુલ ૧૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા…
વાંકાનેર ધારાસભામાં વિસ્તારમાં વધુ બે ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પાછું ખેંચતા હવે ૧૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉમેદવારીપત્રક પાછું ખેંચવામાં બંને સણોસરાના જ અપક્ષ ઉમેદવારો હતા જેમાં (1) રીતેશભાઈ મનસુખભાઇ પરસાણા – અપક્ષ અને (2) રાજેન્દ્રભાઇ બટુકભાઈ માંડવીયા – અપક્ષ નો…
Content Copying Forbidden !!