વાંકાનેર વિસ્તારમાં રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા
વાલાસણ, પીપળીયા રાજ અને અરણીટીંબામાં અનુભૂતિ વાંકાનેર: ગત્ર રાત્રે વાંકાનેર તાલુકામાં એક પછી એક એમ આશરે દશેક વખત ભૂકંપના આચકાનો અનુભવ થયો હતો, જેમને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા… મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ, વાલાસણ વિસ્તારમાં ગત…