કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

જિલ્લામાં ખેતીવાડીમાં થયેલ નુકશાન અંગે સર્વે શરૂ

તમારા ગામના સર્વે ટીમના સભ્યનું નામ અને મોબાઇલ નંબર જાણો વાંકાનેર: મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી…

જુગાર રમવાના કેસમાં કેટલી સજા થાય?

24 કલાકમાં પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકે છે પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે વાંકાનેર: અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અવારનવાર છાપામાં જુગાર રમવા અંગેના ગુનાઓ વિશે સમાચાર આવે છે. જુગાર રમવાના…

તીથવા સીમમાંથી અંદાજે 15 હજારની ચોરી

વાંકાનેર: તાલુકાના તીથવા ગામથી ટોળના સીમાડે આવેલ દેણિયા વિસ્તારમાં વરસાદી માહોલમાં ચાર ખેડૂતોની વાડીએ ઓરડીનો નકુચો તોડી નાની- મોટી વસ્તુઓની અંદાજે 15 હજારની ચોરી થઈ છે. પ્રાથમિક અહેવાલ મુજબ તીથવાના ખોરજીયા ઇસ્માઇલ ઇબ્રાહિમે આપેલ માહિતી પ્રમાણે આ અંગેની પોલીસ ફરિયાદ…

પાણીજન્ય/ વાહકજન્ય રોગચાળા અટકાયતી કામગીરી શરુ

વાંકાનેર: તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વાંકાનેરના તાલુકા હેલ્થ ઓફીસર ડો.એમ.એ. શેરસીયા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝરની સુચનાથી વાંકાનેર તાલુકાના ૧૦૨ ગામોમાં ૧૩૪ ટીંમ બનાવી કલોરીનેશન, ડસ્ટીંગ અને એન્ટીલાર્વલ કામગીરી કરાવવામાં આવેલ તેમજ…

ગઢની રાંગ જર્જરિત: સ્થાનિકો ઉપર જોખમ

વાંકાનેર: અહીં જુનવાણી ગઢની રાંગની પૂર સરંક્ષક દીવાલ જર્જરિત હાલતમાં ઉભી છે, જે મચ્છુ નદીના પાણીને રોકે છે, દીવાલની એકદમ સમાંતર હજારો લોકોની વસાહત હોવા છતાં તંત્ર આ મામલે ગંભીર નથી. કોઈ દુર્ઘટના સર્જાઈ તે પૂર્વે તંત્ર દ્વારા તાત્કાલીક કાર્યવાહી…

વાંકાનેર મા. યાર્ડ શુક્ર, શનિ અને રવિ બંધ રહેશે

વાંકાનેર: વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે વરસાદની આગાહી હોવાના કારણે આગામી શુક્ર, શનિ અને રવિવારે માર્કેટિંગ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. જ્યારે તારીખ 2/9/2024 ને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. જેમની વેપારીભાઈઓ, દલાલભાઈઓ…

જીલ્લામાં વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે

આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા સર્વે વખતે ખેડૂતો સજાગ રહે મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર જે પાકની વાવેતર કરવામાં આવ્યુ છે તેમાં વરસાદી પાણી ભરાઈ…

લુણસરમાં ઝેરી જનાવર કરડતા નિંદ્રાધીનનું મોત

સગીરા ઘરની અંદર પથારીમાં સૂતી હતી વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતી સગીરા પોતે પોતાના ઘરની અંદર પથારીમાં સૂતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર તેને કરડી જતા ઝેરી અસર થવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે…

આસોઇ નદી પર ઊંચો પુલ બનાવવા રજુઆત

જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીની માંગ અગાઉ પણ રજુઆત કરેલી વાંકાનેર: છેલ્લા ચાર દિવસથી વાંકાનેર વિસ્તારમાં પડતા અતિભારે વરસાદના કારણે વાંકાનેર-મીતાણા મેઇન રોડ પર તિથવા ગામના બોર્ડ પાસે આસોઇ નદી પર ઘોડાપૂર આવતા કોઝવે તૂટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે…

કેટલા દિવસ હજી વરસાદ? હવામાન વિભાગની આગાહી

આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં પવનની ગતિ વધારે રહેશે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હાલ ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી છે આ સિસ્ટમ 29 ઑગસ્ટ સુધી ગુજરાત પર રહેશે અને તે બાદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!