કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

વાંકાનેરમાં આજે ક્ષત્રિય સમાજનું સંમેલન

દિગ્વીજયનગરમાં સાંજના ૫-૦૦ કલાકે મળશે વાંકાનેર : ભાજપની ગણતરી નહીં હોય કે ક્ષત્રિયોનુ આદોલન આટલું બધું અસરકારક સાબિત થશે. માત્ર રાજકોટ લોકસભા વિસ્તાર અને રૂપાલા પૂરતું સીમિત રહેવાને બદલે આ આંદોલન હવે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે સમાજમાં ઠેઠ નીચે સુધી…

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો સામે અભિયાન

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો સામે અભિયાન તાલુકા હેલ્થઓફીસ વાંકાનેર દ્રારા સઘન સર્વેલન્સ અભિયાન હાથ ઘરવામાં આવ્યું વાંકાનેર: આગામી ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વઘે નહી તેવા હેતુથી પૂર્વ તૈયારીના ભાગરૂપે વાહકજન્ય રોગ અટકાયતી અને નીયંત્રણ પગલાઓ માટે તારીખ ૨૨.૪.૨૦૨૪થી તાલુકા હેલ્થઓફીસ વાંકાનેર…

અજરામર એક્ટિવ ઍસોર્ટ ગ્રૂપ દ્વારા નિઃશુલ્ક પાણીની પરબો

લોકોમાં આ પ્રવૃત્તિની સરાહના થઇ રહી છે વાંકાનેર તાલુકામાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર તાલુકાભરમાંથી ખરીદી કરવા આવતા લોકોને ધોમધખતા તાપમાં નિઃશુલ્ક (મફત) પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે ડૉ. પૂ. શ્રી નિરંજનમુનિજી મ.સા.…

વાંકાનેર પોસ્ટ ઓફિસમાં ફ્રી માં રજીસ્ટ્રેશન

PM સૂર્ય ઘર યોજનાની સબસિડી મેળવો પ્રધાનમંત્રી સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવેલ PM સૂર્ય ઘર યોજનાની સબસિડી માટેનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા વાંકાનેર પોસ્ટ ઑફિસમાં શરૂ કરવામાં આવી છે, તો બધાને લાભ લેવા વિનંતી છે… ફ્રી માં રજીસ્ટ્રેશન કરવા માટે લાઈટ બિલ…

300 યૂનિટ મફત વિજળી માટે રજિસ્ટ્રેશન શરૂ

જાણી લો પ્રોસેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે મંગળવારે પીએમ સૂર્ય ઘર: નાગરિકોને મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે લોકોના ભલા માટે અમે પીએમ સૂર્ય ઘર:…

સરપંચને બે બાળકોનો નિયમ લાગુ ન પડે?

હાઇકોર્ટનો સ્ટે: 13 માર્ચે સુનાવણી થશે ગુજરાત પંચાયતની કલમ 30 ફકત પંચાયતના સભ્યોને જ લાગુ પડે તેવી સરપંચ પક્ષે દલીલ ગુજરાત હાઈકોર્ટે સરપંચ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ત્રીજા બાળકને જન્મ આપ્યા પછી બે બાળકના નિયમના ભંગ બદલ ગામના સરપંચને હટાવવાનો…

શું તમારે સોલાર ઘર પર નાખવી છે?

પીએમ સૂર્યોદય યોજનામાં સબસિડી મળશે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં સરકાર વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. નાગરિકોના વીજળીના ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર આ માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના…

રાતીદેવરીમાં પીવાના પાણીના પ્રશ્ને ચક્કાજામ

સરપંચની લેખિત બાહેંધરી બાદ મામલો થાળે પડયો રાતીદેવરીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામમાં પીવાના પાણીના પ્રશ્ને ગઈ કાલે મહિલાઓની ધીરજ ખૂટી હતી અને પાણી આપોની માંગ સાથે મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી અને રોડ પર…

ઉત્તરાયણ પર્વ નિમિત્તે ફૂડ પેકેટ વિતરણ

વાંકાનેરમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા AAA ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબ પરિવારના બાળકો ચીકી, લાડુડી, સીંગપાક, સેવમમરા અને મમરાના લાડવા જેવો પૌષ્ટિક નાસ્તો જમી શકે તે માટે ગ્રુપના સભ્યોએ શહેરનાં સ્લમ વિસ્તારોમાં જઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. કમલ…

આવકનો દાખલો મેળવવા માટેની સરળ પ્રક્રિયા

વાંકાનેર: આવકનો દાખલો મેળવવા અરજદારોને ઘણા ધક્કા થતા હોય છે, ત્યારે આ માટેની સરળ પ્રક્રિયા જાણીએ આવકનો દાખલો મેળવવા જરૂરી પુરાવા ૧) અરજદારનો આધાર કાર્ડ ૨) અરજદારનું રેશનકાર્ડ ૩) અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર) ૪)…

Content Copying Forbidden !!

error: Content is protected !!