વાંકાનેરમાં આજે ક્ષત્રિય સમાજનું સંમેલન
દિગ્વીજયનગરમાં સાંજના ૫-૦૦ કલાકે મળશે વાંકાનેર : ભાજપની ગણતરી નહીં હોય કે ક્ષત્રિયોનુ આદોલન આટલું બધું અસરકારક સાબિત થશે. માત્ર રાજકોટ લોકસભા વિસ્તાર અને રૂપાલા પૂરતું સીમિત રહેવાને બદલે આ આંદોલન હવે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે સમાજમાં ઠેઠ નીચે સુધી…