કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

પંચાસિયામાં શનિવારે જશને ગૌષે આઝમ

નડિયાદથી મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ તકરીર ફરમાવશે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે તા: 11-11-2023 શનિવારના ઇશાની નમાઝ બાદ બચ્ચાઓની હોસ્લા અફજાઈ માટે એક ધાર્મિક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ (નડિયાદ), આલીમે નબીલ હઝરત અલ્લામા મૌલાના…

વાંકાનેર શહેરના 26 ટેન્ડર બહાર પડયા

વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, પેવરબ્લોક રોડ અને ડામર રોડ નો સમાવેશ (1) વાંકાનેર વિસ્તારમાં દેવીપૂજક વાસમાં મચ્છુ નદીમાં સ્નાન ઘાટના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેની છેલ્લી તારીખ આજની 08/11/2023 છે, એસ્ટીમેટ 1070564 રૂપિયા છે, ડિપોઝીટ 10710 રૂપિયા…

કોના પાપે દિવાળી સમયે જ પાણીકાપ?

બોલો! ફૂટ વાલ્વ ફરતે જામી ગયેલી શેવાળ હટાવવા પાણી બંધ રાખવા લેવાયો નિર્ણય વાંકાનેર પાલિકા દ્વારા તા. ૨૮ થી ૩૧ સુધી સુધી ચાર દિવસ પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવતાં લોકોમાં ભારોભાર નારાજગી વ્યાપી ગઇ છેે, તહેવારો નજીક…

એસ.ટી. કર્મચારીઓ દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર

વાંકાનેર: એસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સબબ આંદોલનના મંડાણ કરવામાં આવેલ છે, જેમાં વાંકાનેર એસ.ટી. ડેપો યુનિયન પ્રમુખ જયુભા ડી. જાડેજાની આગેવાની હેઠળ જયદેવસિંહ જાડેજા (જે.જે.) મહેબુબભાઇ લહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જે.બી.ઝાલા, ગુલાબભાઇ બરેડીયા, હિતેષભાઇ પરમાર, રહીમભાઇ પરમાર, જયદેવસિંહ ઝાલા,…

સિંચાઈ યોજના અને મચ્છુ-1 માટેના ટેન્ડર

મેસરિયા અને વેસ્ટ વેર અને ડેમ પ્રોટેક્શનના કામ માટેના ટેંડર બહાર પડયા વાંકાનેર તાલુકાના મેસરિયા નાની સિંચાઈ યોજનાના વેસ્ટ વેર અને ડેમના સંરક્ષણના કામના પુનઃસ્થાપન કાર્ય માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ…

રીક્ષા અકસ્માત અને રેલવે ટ્રેક પર આપઘાત

રીક્ષાને ટ્રક ચાલતે હડફેટે લેતા સારવારમાં સૌરાષ્ટ્ર મેઈલ હેઠળ ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર નજીક સન-રે સીરામીક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચલાવીને જઇ રહેલા અશોક શામજીભાઈ માલકીયા (ઉંમર ૩૪) ૨હે વાંકાનેર વાળાની…

પેલેસ્ટાઇનની લડાઇ સાદી ભાષામાં સમજો

પેલેસ્ટાઇનના લોકોની આઝાદીની લડાઈ છે- સ્વતંત્રતા સંગ્રામ છે! નેહરુજી, ઇન્દિરાજી, અટલજી સહિતના ભારતના વડાપ્રયાનોએ સ્વીકાર્યું છે કે ઇઝરાયેલ પેલેસ્ટાઇનની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો છે પેલેસ્ટાઇન દેશ 1946 થી 2005 સુધીમાં આવી રીતે ઘટતો ગયો છે. જે નકશામાં દર્શાવવામાં આવ્યું…

આટલા બધા સ્પીડ બ્રેકરો હોય ખરા?

વાહન ચાલકો પરેશાન નવા નખાયેલા સ્પીડ બ્રેકરો સુગમતાને બદલે સમસ્યા સરકારી દવાખાનાથી રેલવે સ્ટેશન સુધી અધધધ.. 35 સ્પીડ બ્રેકરો નાની શેરીમાં બનાવવાને બદલે મેઈન બજારમાં બનાવવામાં આવેલ છે ચીફ ઓફિસરને માલુમ થાય કે સ્પીડ બ્રેકરની જો સંખ્યા ઓછી કરાશે તો…

કરાર આધારિત કર્મચારી માટે સરકારની જાહેરાત

આવા કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો અપાશે રૂ.14 લાખની સહાય વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને મળશે લાભ ગાંધીનગર: રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને આર્થિક…

જો આવતી કાલે આવો મેસેજ આવે તો…

ગભરાશો નહીં: આ સરકારનો ટેસ્ટિંગ મેસેજ હશે સમગ્ર રાજ્યમાં 16 ઓક્ટોબર, 2023 સોમવારના રોજ સવારે 11 કલાકે Large Scale Testing of Cell Broadcast થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની…

Content Copying Forbidden !!

error: Content is protected !!