કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર મુદ્દે હજુ નાટક !

તપાસમાં માત્ર દેખાડો જ થતો હોવાની છાપ ઉપસી રહી છે આગેવાનોએ સીવી લીધેલા મોઢા લોકોને અકળાવનારા છે વાંકાનેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે. ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, આરટીઈ મુજબ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને…

૧૫ ઓક્ટોબરથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

સ્વચ્છતા એજ સેવા અભિયાન બે માસ ચાલશે: કલેક્ટર બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કોર્ટ સંકુલ‚ પોલીસ વિભાગ, મામતલદાર, અલગ-અલગ કચેરીઓ, જાહેર ટોયલેટ, નદી પટમાં સફાઇ કરાશે વાંકાનેર: ૧૫ ઓકટોબરથી આગામી ૨ માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા…

નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની મીટીંગ મળી

સરકારની ગાઈડલાઇન્સ મુજબ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અંતર્ગત તહેવારોને ધ્યાને રાખી વાંકાનેરમાં નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં દર વર્ષની જેમ રાબેતા…

મતદાર યાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે અમદાવાદ: ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે 27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે. આ મતદાર યાદી ક્લેક્ટર કચેરી, મતદાર…

જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરવા માંગ

TET અને TAT ઉમેદવારો વતી આવેદનપત્ર અપાયું કાયમી ધોરણે નિમણુંક મળતી ના હોઈઉમેદવારોનું અને પરિવારનું ભવિષ્ય જોખમાય છે વાંકાનેર: જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી TET અને TAT ઉમેદવારોની કાયમી ભરતી કરવા અંગે અકીલ સિપાઈ, સોહેલ બાદી અને ગુલનાઝ શેરસીયાએ…

તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મીએ

તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે વાંકાનેર : લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ઓક્ટોબર-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે. આ…

મોરબી સીરામીક હબ કે સીલીકોસીસ હબ ?

કણકોટના ઉસ્માનગનીનું સંબોધન મોરબીમા પીપલ્સ ટેર્નીંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) દ્વારા તારીખ – ૨૯/૦૯/૨૦૨૩ “ સીલીકોસીસ પીડીત આપવીતી ” કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૨૮ સીલીકોસીસ દર્દી અને ૧૩ વિધવા બહેનો જેમના પતિઓ સીલીકોસીસના કારણે અવસાન પામ્યા…

હવે ભૂકંપ પહેલા જ થઇ જશે તમને જાણ

Google મોકલી આપશે Alert, જાણો સંપૂર્ણ માહિતી ધરતીકંપ આવે એટલે ઘણી જગ્યાએ મોટું નુકસાન પહોંચતું હોય છે. આ એક એવી આફત છે જે જ્યારે પણ આવે ત્યારે તે પોતાની સાથે વિનાશ લાવે છે. ભારતે છેલ્લી સદીના કેટલાક સૌથી મોટા ભૂકંપનો…

ઓપરેશન માટે દવાખાનામાં મદદની અપીલ

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના દેકાવાડિયા ગુલામમુસ્તુફા ફતેભાઈ (ઉ. વ. 42) ને વાલના ઓપરશન, યુરિનની કોથળી તેમજ કિડનીની બિમારી છે. આ બિમારીના ઓપરેશન માટે કુલ ત્રણ ઓપરેશન આવે તેમ છે. જેમાં અંદાજે ૧૦ લાખ રૂપિયાની જરુરિયાત હોવાથી મદદ માટેની અપીલ…

શેગ્રીગેશન શેડ-કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ

વાંકાનેર તાલુકાના પંચાસર અને જેપુરનો સમાવેશ રાષ્ટ્ર વ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ની ‘ગાર્બેજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!