કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

જેતપરડાથી સગીરાને ભગાડી જનાર ઝડપાયો

વાંકાનેર: મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી AHTU PI તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન તેઓએ બાતમીનાં આધારે વાંકાનેર સીટી પોલીસ…

તારીખ ૧૮ થી ૨૦ તરણેતરનો મેળો ભરાશે

વિદેશીઓ પણ બને છે અહી મહેમાન ગુજરાતના વિશ્વ વિખ્યાત એવા તરણેતરના મેળાની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૮-૦૯-૨૦૨૩ થી તા. ૨૦-૦૯-૨૦૨૩ દરમ્યાન લોકમેળો યોજાનાર છે.આ મેળા દરમિયાન ત્રણ દિવસ માટે…

તાર ફેન્સીંગ યોજનામાં નિયમ બદલાયો

ખેડૂતો માટે આનંદના સમાચાર હવે 2 હેક્ટર જેટલા નાના ખેતરો સુધી પણ સબસીડી અપાશે નાના સીમાંત ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે આ યોજનામાં સૌથી નોંધપાત્ર ફેરફારો પૈકી એક છે લઘુત્તમ જમીનની જરૂરિયાતમાં ઘટાડો. અગાઉ 5 હેક્ટર કે તેથી વધુ…

નાગાબાવા મેળો આજ સાંજે ખુલ્લો મુકાશે

વાંકાનેર નગરપાલિકાના આ લોક મેળાનું અનેરું આકર્ષણ છે આજ તા.૬/૯/૨૦૨૩ શીતળા સાતમ નિમિતે સાંજે ૭:૦૦ કલાકે વાંકાનેરના નવનિયુક્ત રાજ્યસભા સાંસદ મહારાણા શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે પ્રજા સમક્ષ ખુલ્લો મૂકવામાં આવશે. આ લોકમેળાના કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદારોશ્રી ઓ, જિલ્લાના હોદ્દેદારોશ્રીઓ, વાંકાનેર તાલુકા/શહેર…

સાંસદને કેટલો પગાર/સુવિધાઓ મળે છે?

મહિનાના પગાર સહિત લગભગ 3 લાખના લાભો કેસરીદેવસિંહ અને મોહનભાઇ કુંડારિયાને રોજના લગભગ 10 હજાર રૂપિયા મળે છે આપણાં ક્ષેત્રનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા માટે દર પાંચ વર્ષે આપણે એક સાંસદ સભ્ય ચૂંટી કાઢીએ છીએ. જે આપણાં ક્ષેત્રના પ્રશ્નોને લોકસભામાં વાચા…

હોલમઢ અને સરતાનપરમાં જુગાર રમતા ઝડપાયા

વાંકાનેર: તાલુકા પોલીસે હોલમઢ અને સરતાનપર ગામે ચાલતા જુગાર ઉપર દરોડા પાડી ૭ શખ્સોને રૂ.૩૫ હજારની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક શખ્સ નાસી છુટતા તેની શોધખોળ ચલાવવામાં આવી છે. મળેલ માહિતી મુજબ વાંકાનેર…

ચુંબન કરવાના ઘણા બધા ફાયદા છે

જાણો ચુંબનના પ્રકાર અને ખાસિયતો ચુંબનનો ઉપયોગ ઘણીવાર પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે થાય છે ઘણીવાર માતા તેના બાળકને આલિંગન કરતી વખતે કપાળ પર ચુંબન કરે છે કિસના પ્રકારઃ માનવ જીવનમાં કિસનું વિશેષ મહત્વ છે. ચુંબનનો ઉપયોગ ઘણીવાર પ્રેમની લાગણી…

વાંકાનેર તાલુકામાં બે ટોલ પ્લાઝા શા માટે?

સંસદ સભ્યોને અર્પણ બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ? નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ …તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે   વાંકાનેર તાલુકાના વઘાસીયા…

જિલ્લામાં અધિકારીઓ ગામોની સમસ્યાઓ જાણશે

ડી.ડી.ઓ. જિલ્લા પંચાયતના અધિકારીઓની ૨૪ ટીમો બનાવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી શાળા, મધ્યાહન ભોજન વગેરે યોજનાઓનું અમલીકરણ તપાસશે વાંકાનેર: છેલ્લા ઘણા સમયથી સમગ્ર મોરબી જિલ્લામાં નાગરિકો રોડ-રસ્તા સહિતની સમસ્યાઓ રજૂ કરી રહ્યા હતા અને તેનું કોઈ સચોટ નિરાકરણ ન થતું…

જડેશ્વર મેળાનો શુભારંભ કરાવતા કૃષિમંત્રીશ્રી

જડેશ્વર મંદિર ખાતે “મન કી બાત” નો કાર્યક્રમ નિહાળ્યો મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે ભાતીગળ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ…

Content Copying Forbidden !!

error: Content is protected !!