કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મુસાફરી

કોઠારીયા પાસે બોલેરો રિક્ષા સાથે ભટકાઈ

ત્રણ ઈજાગ્રસ્ત સારવારમાં: ટોળ સગપણ જોઈ પરત ફરતા બનેલો બનાવ વાંકાનેર: રીક્ષામાં બેસી કોઠારીયા ગામથી વાંકાનેર તરફ આવતા પાછળથી બોલેરોના ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી ગફલતભરી રીતે ચલાવી આગળ જતી રીક્ષામાં પાછળથી ભટકાડી દઈ ઇજાઓ પહોંચાડી તેમજ રીક્ષામાં નુકશાની કર્યાની ફરિયાદ…

હરબટીયાળી નજીક મૃત ગાય સાથે કાર અથડાતાં અકસ્માત

ટંકારામાં ઝેરી દવા પીધી વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના રહેવાસી મનસુખભાઈ રવજીભાઈ પટેલ (63), ગાંધીનગરના રહેવાસી મંજુલાબેન ગિરધરભાઈ પટેલ (68) અને અમદાવાદના રહેવાસી પ્રિયંકાબેન જયભાઈ માંડલીયા (30) નામના ત્રણેય વ્યક્તિઓ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસેથી કારમાં જઈ રહ્યા હતા…

એસટી ડેપોમાં મેનેજરની નિમણૂક કરો: મઝદૂર સંઘ

ઘણા સમયથી જગ્યા ખાલી છે વાંકાનેર: અહીં એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી કોઈ ડેપો મેનેજર નથી જેથી કરીને રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા વાંકાનેરમાં ડેપો મેનેજર મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને તે મુદે વિભાગીય નિયામકને લેખિત…

મહીકા હાઇવે ઉપર ગળામાં પતંગનો દોરો કસાયો

સજનપર વાડીનો મજુર વાંકાનેર: તાલુકાના મહીકા ગામે હાઇવે ઉપર એક શખ્સને ગળાના ભાગ ઉપર પતંગનો દોરો કસાતા સારવાર હેઠળ છે… જાણવા મળ્યા મુજબ પારસિંગ મનજીભાઈ નામનો યુવાન બાઈક લઈને ચોટીલા જઈ રહ્યો હતો ત્યારે મહીકા ગામ પાસે તેના ગળાના ભાગ…

મોરબી રોડ પર આયશર ચાલકે પગ છૂંદી નાખ્યો

ટંકારા: મોરબી રોડ પર બોલેરોમાં ચડતા એક શખ્સને આયશર ચાલકે પાછળથી આયશર ભટકાડતા પગ છૂંદી નાખ્યાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ મૂળ માળીયા હાટીના ના કડાયા ગીરના રહીશ હાલ રાજકોટ રામાપીર ચોકડી રૈયા ધાર તા: રાજકોટ ખાતે રહેતા સાહિલ…

પાંચદ્વારકા પાસે મીતાણાના શખ્સોનો અકસ્માત: ઇજા

વાંકાનેર: પાંચદ્વારકા પાસે મીતાણાના મોટર સાયકલ ચાલકને અજાણ્યા બોલેરોએ હડફેટે લેતા ઇજા થતા સારવાર માટે દવાખાનામાં દાખલ થયેલ છે… જાણવા મળ્યા મુજબ કડીયા કામ કરતા મીતાણાના પ્રભુનગર પાણીના ટાંકા પાસે પડધરી રોડ તા.ટંકારા વાળા મહેશભાઇ ગોરધનભાઈ પારઘી (ઉ.વ.૪૩) એ ફરીયાદ…

કાલુપુર રેલ્વે સ્ટેશન જતા મુસાફરો ધ્યાન રાખજો

કાલુપુર રેલ્વે સ્ટેશનના રિડેવલમેન્ટના કારણે અહીંથી ઉપડતી 80 ટ્રેન ઉત્તરાયણ બાદ સાબરમતી,અસારવા,મણિનગર અને વટવા સ્ટેશનથી ઓપરેટ થશે અમદાવાદથી વટવા સ્થળાંતર અમદાવાદથી સાબરમતી સ્થળાંતર અમદાવાદથી મણિનગર સ્થળાંતર અમદાવાદથી અસારવા સુધી નીચેની સચોટ જાહેરાત રેલવે ખાતા મારફત હવે પછી થશે, ખરાઈ કરવા…

રાજકોટથી અમદાવાદ હવે માત્ર દોઢ કલાકમાં જ !

ટ્રેન વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, વિરમગામને બદલે ચોટીલા, લીંબડી, બગોદરા, બાવળા દોડશે સેમી હાઈસ્પીડ ટ્રેન અમદાવાદ-રાજકોટ વચ્ચે 160 થી 220 કિલોમીટરની ઝડપે સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટ્રેન સાબરમતી મલ્ટિ મોડેલ હબથી ઉપડશે. પ્રોજેકટ માટે રાજ્ય સરકારે…

બાઇક સ્લીપ થતા અકસ્માત: સારવારમાં

વૃધ્ધે દવા પીધી વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ સીરમિક કારખાનામાં મજૂરી કામ કરતો મનોજભાઈ નામનો વ્યક્તિ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જેથી ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને…

લાકડધારના શખ્સનું ટ્રક હડફેટે અકસ્માતમાં મોત

દીઘલીયા ગામના બોર્ડ પાસેનો બનાવ વાંકાનેર: લાકડધારના એક શખ્સને દીઘલીયા ગામના બોર્ડ પાસે ટ્રકના ચાલકે ઓવરટ્રેક કરવામાં મોટર સાઇકલ હડફેટે લેતા ગંભીર ઇજા થતા મોત નિપજાવ્યાની ફરિયાદ થયેલ છે…. જાણવા મળ્યા મુજબ લાકડધાર ગામના કિશોરભાઇ છગનભાઇ અણીયારીયા (ઉ.વ-૨૯) ફરીયાદ લખાવેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!