ખખાણાની છાત્રા પર બસનું વ્હીલ ફરી વળતાં મોત
વાંકાનેર-રાજકોટ રૂટની બસના વ્હીલ નીચે આવી જતાં આંતરડા નીકળી ગયા રાજકોટ: કુવાડવાની વાંકાનેર ચોકડીએ શાળા છુટયા બાદ પોતાના ગામ ખખાણા જવા એસટી બસની રાહ જોઇને છાત્રાઓ ઉભી હોઇ વાંકાનેર-રાજકોટ રૂટની બસ આવતાં છાત્રાઓ બસના દરવાજા તરફ જતાં ચાલકે બસ ઉભી…