કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

રાતીદેવરી- પંચાસીયા રોડનું રીપેરીંગ કામ શરુ થયું

વાંકાનેર: તાલુકાના રાતીદેવરીથી પંચાસીયા જવાના રસ્તા પર મસમોટા ગાબડાનું સામ્રાજ્ય ખડકાયું હોવાનો અહેવાલ કમલ સુવાસ ન્યુઝે પ્રસિદ્ધ કર્યો હતો. જેના અને તંત્ર દ્વારા બિસ્માર રસ્તાના હાલાકીના પગલે મસમોટા ખાડા તેમજ ખરાબ રોડ પરનું રિપેરીંગ કામ હાથ ધરાયું હતું. અહીં આ…

રાજકોટને મળનાર 4 નવી ટ્રેનનો સ્ટોપેજ વાંકાનેરને મળશે?

અમદાવાદ – કાલુપુર સ્ટેશનની નવનિર્માણ કામગીરીમાં 47 ટ્રેનો અન્ય સ્ટેશન પર ડાયવર્ટ અમદાવાદથી ઉપડતી 37 ટ્રેનોને મણીનગર, સાબરમતી અને અન્ય ટ્રેનોને રાજકોટ, વટવા, અસારવા સ્ટેશન પર ડાયવર્ટ કરવા આયોજન અમદાવાદ: આગામી ત્રણ વર્ષ સુધી ચાલનાર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણના…

વાંકાનેરમાં ભારે વાહનોના આવન-જાવનથી પરેશાની

ખનીજની ઊડતી ડંમરીઓ અને ટ્રાફિક જામથી હાલાકી પંચાસર પુલ રીપેર થાય તો જ ટ્રાફિક જામથી છુટકારો મળે વાંકાનેર: જ્યારથી પંચાસર બાયપાસનો પુલ તૂટ્યો છે, ત્યારથી વાંકાનેર શહેરમાં ભારે ટ્રક અને ડમ્પરીયાની અવર-જવર થઇ રહી છે, સાંકડા રોડથી એક તો પહેલેથી…

રાતીદેવરીના શખ્સનું બાઈક અકસ્માતમાં મરણ

ગારીડાથી પરત ફરતા કેરાળા બોર્ડ પાસે ભેંસ આડી ઉતરી વાંકાનેર: રાતીદેવરીના શખ્સને ગારીડાથી પરત ફરતા કેરાળા બોર્ડ પાસે ભેંસ મોટર સાયકલ સાથે અથડાતા અકસ્માતમાં ઇજા થતા મરણ નીપજેલ છે… જાણવા મળ્યા મુજબ યુ.પી. ના બલીયા જિલ્લાના હાલ વાંકાનેર રહેતા મરણ…

અમદાવાદ જતા નવા ત્રણ ટોલનાકા- માલિયાસણ પાસે પણ

વાંકાનેર: આપણે ટોલપ્લાઝાની હારમાળા વચ્ચે છીએ. વાંકાનેરથી કચ્છ, પોરબંદર, સોમનાથ જવામાં અનેક જગાએ ટોલનાકે ટેક્સ ચૂકવવો પડે છે. અત્યારે રાજકોટ કાર લઈને જવામાં કોઈ ટોલટેક્સ ભરવો પડતો નથી, પણ ચારેક મહિના પછી રાજકોટથી 8 કિમી પહેલા માલિયાસણ પાસે બની રહેલ…

લુણસરથી આવતું દુધ ટેન્કર રાતદેવરી પાસે સળગ્યું

વાંકાનેર: તાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ જતાં અચાનક આગ લાગી હતી, જેમાં ટેન્કર સળગી ઉઠતાં વાંકાનેર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હોવાની…

એસ.ટી. ડેપો ખાતે ઓટોમેટિક ક્લિનીંગ મૂકાયું

વાંકાનેર: અહીંના એસ.ટી. ડેપો ખાતે એસ.ટી. બસની માત્ર પંદર મિનિટમાં ઝડપથી સફાઈ કરી સ્વચ્છ રાખી શકાય તે માટે ઓટોમેટિક ક્લિનીંગ તથા વોશિંગ મશીન મુકવામાં આવ્યું છે, જેને એટીએસ મશીન મેનેજર સંજયભાઈ અને તેમની ટીમ દ્વારા એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયુભા…

બાઈકના વ્હીલમાં સાડીનો છેડો ફસાઈ જતાં અકસ્માત

તીથવામાં ભેલાણ વાંકાનેર: અહીં શહેરમાં રહેતા પરિવારને બાઈકના વ્હીલમાં સાડીનો છેડો ફસાઈ જતા અને બાઈક સ્લીપ થતા બાળકો સહિતને ઇજા થયાનો બનાવ બન્યો છે જાણવા મુજબ આ પરિવાર કોળી સમાજનો છે અને નવપરામાં રહે છે …. જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં…

ટ્રેન હડફેટે સીટી સ્ટેશન પાસે એક યુવાનનું મોત

વાંકાનેર: ગઈ કાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ સીટી સ્ટેશન પાસે કાપડની ફેરી કરતા ખત્રી યુવાનનું ટ્રેન હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર રૂગનાથજી શેરીમાં રહેતા અને કાપડની ફેરીનો ધંધો કરતા સચિન સુરેશભાઈ પડિયા નામ (ઉ.વ. 44)ના…

સિંધાવદર પાસેનો જર્જરિત બ્રિજ રીપેર ક્યારે થશે?

શુક્રવારે ઔદ્યોગિક ભરતીમેળો વાંકાનેર: સિંધાવદર પાસે જર્જરિત બ્રિજના સમારકામમાં વિલંબથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. જે બ્રિજ ઉપરથી ડાયવર્ઝન અપાયું ત્યાં સતત ટ્રાફિક રહે છે. જેથી જર્જરીત બ્રિજનું રિપેરીંગ કામ વહેલાસર શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે. વાંકાનેરના સિંધાવદર પાસે…

Content Copying Forbidden !!

error: Content is protected !!