કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category મુસાફરી

બાઈકના વ્હીલમાં સાડીનો છેડો ફસાઈ જતાં અકસ્માત

તીથવામાં ભેલાણ વાંકાનેર: અહીં શહેરમાં રહેતા પરિવારને બાઈકના વ્હીલમાં સાડીનો છેડો ફસાઈ જતા અને બાઈક સ્લીપ થતા બાળકો સહિતને ઇજા થયાનો બનાવ બન્યો છે જાણવા મુજબ આ પરિવાર કોળી સમાજનો છે અને નવપરામાં રહે છે …. જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં…

ટ્રેન હડફેટે સીટી સ્ટેશન પાસે એક યુવાનનું મોત

વાંકાનેર: ગઈ કાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ સીટી સ્ટેશન પાસે કાપડની ફેરી કરતા ખત્રી યુવાનનું ટ્રેન હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર રૂગનાથજી શેરીમાં રહેતા અને કાપડની ફેરીનો ધંધો કરતા સચિન સુરેશભાઈ પડિયા નામ (ઉ.વ. 44)ના…

સિંધાવદર પાસેનો જર્જરિત બ્રિજ રીપેર ક્યારે થશે?

શુક્રવારે ઔદ્યોગિક ભરતીમેળો વાંકાનેર: સિંધાવદર પાસે જર્જરિત બ્રિજના સમારકામમાં વિલંબથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. જે બ્રિજ ઉપરથી ડાયવર્ઝન અપાયું ત્યાં સતત ટ્રાફિક રહે છે. જેથી જર્જરીત બ્રિજનું રિપેરીંગ કામ વહેલાસર શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે. વાંકાનેરના સિંધાવદર પાસે…

કાલે જામનગર-વડોદરા એક્સપ્રેસ ટ્રેન રદ

રાજકોટ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં બ્રિજ નંબર 711 પર એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે 20 નવેમ્બર, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે,…

ટ્રેન અકસ્માતમાં બે અજાણ્યા લોકોના મોત

વાંકાનેર નજીક ટ્રેન અકસ્માતના બે બનાવોમાં બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં એક યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો છે. જ્યારે એક પ્રૌઢનું ટ્રેનમાંથી પડી જતા મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર દલડી તથા લુણસરિયા રેલવે સ્ટેશન વચ્ચે જામનગર…

રાતીદેવરી- પંચાસીયા રોડ પરના ખાડાથી હાલાકી

વાંકાનેર: આ રોડ પંચાસીયા, વાંકિયા, રાણેકપર જેવા મોટા ગામના રાહદારીઓ માટે ઉપયોગી છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તારાજી સર્જાઈ હતી. ખેડૂતોના ખેતરના ધોવાણની સાથે મુખ્યમાર્ગ સહિતના રસ્તાઓનું પણ જોવાણ થઈ જતા બિસ્માર બન્યા છે…. વરસાદ બાદ…

કાશીપરના મહિલા મોરબી હોસ્પિટલમાં સારવારમાં

વાંકાનેર: દલડી પાસે આવેલ તાલુકાના કાશીપર ગામે રહેતા મહિલાને ઇજા થતા મોરબી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે… જાણવા મળ્યા મુજબ કાશીપર ગામે રહેતા માનુબેન દિનેશભાઈ માલકીયા નામના મહિલા બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામ પાસે…

રાણેકપર પાસે અકસ્માતમાં મૃતક વિરુદ્ધ ફરિયાદ

દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો વાંકાનેર: રાણેકપર બોર્ડ નજીક વળાંકમાં ૦૯/૧૧/૨૦૨૪ના બપોરના જતા ટ્રક પાછળ ભટકાતા અકસ્માત સર્જાયેલ અને આ અકસ્માતમા મોટર સાયકલ ચલાવનારને માથાના ભાગે ગંભીર ઈજા થતા બેભાન હાલતમા ચાલુ સારવાર દરમિયાન મરણ થયેલ અને મોટર સાયકલમાં પાછળ…

રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું મોત

માટેલ જતાં બાઈકને અડફેટે લેતા પિતરાઈની નજર સામે જ બનેલી ઘટના વાંકાનેરમાં રહેતા અને માટેલમાં હોટલ ચલાવતો યુવાન પોતાના પિતરાઈભાઈ સાથેવાંકાનેરથી હોટેલે જઈ રહ્યો હતો ત્યારે રાણેકપર ગામ પાસે અજાણ્યાવાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…

ઠીકરીયાળા પાસે રીક્ષા ચાલકનું ટ્રાવેલ્સ હડફેટે મોત

વાંકાનેર: ઠીકરીયાળા પાસે રીક્ષા ચાલક ઠીકરીયાળા બાળકને લેવા જતા એક ટ્રાવેલ્સ બસ હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે….જાણવા મળ્યા મુજબ થાનગઢ, જગદંબા ધાર, રેલ્વે સ્ટેશન પાછળ રહેતા મહાદેવભાઈ ગોંવિદભાઈ સરવૈયા (ઉ.વ.૩૬)એ ફરીયાદમાં લખાવેલ છે કે ફરિયાદીના ભાઈ જયેશભાઈ ગઈ તા.૦૭/૧૧/૨૦૨૪…

Content Copying Forbidden !!

error: Content is protected !!