વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ નવો બનશે
અંતે મહંમદભાઈ રાઠોડના પ્રયાસો સફળ વાંકાનેર: શહેર અને તાલુકાભરના જ નહીં, બહારગામના વાહનચાલકો માટે શિરદર્દ બનેલ વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ મંજુર થતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. વાંકાનેરમાં સૌથી વધુ અવરજવર આ રસ્તા પર થઇ રહી છે, સત્તાનું કેન્દ્ર…