કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મુસાફરી

વાંકાનેર જડેશ્વર લજાઈ રોડ રિપેરિંગનું ટેન્ડર 8 કરોડ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર જડેશ્વર લજાઈ રોડ બેટને મજબૂત અને રિસરફેસ કરવા માટે ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના. કિમી 1/00 ​​થી 14/00 ગુજરાતમાં સ્ટ્રેન્થનિંગ, રિસરફેસિંગ અને રોડ ફર્નિચર માટે બહાર પાડવામાં આવ્યું છે… આ ટેન્ડરની છેલ્લી તારીખ 18/09/2024 છે, એસ્ટીમેન્ટ…

મહીકા ભાણેજની ખબર કાઢવા આવતા રસ્તામાં અકસ્માત

વાંકાનેર: વાંકાનેર – મોરબી હાઇવે ઉપર એક્સેસ મોટર સાયકલ લઈને મહીકા ભાણેજની ખબર કાઢવા આવતા રસ્તામાં અકસ્માત સર્જાયો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર – મોરબી હાઇવે ઉપર એક્સેસ મોટર સાયકલ લઈને ધનજીભાઈ દેવજીભાઈ જાદવ અને તેમની પુત્રી દુર્ગાબેન રહે. મારુતિ…

યાર્ડ પાસે કાર હડફેટે ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મોત

રાતીદેવડી પાસે રહેતા આધેડ ભોગ બન્યા વાંકાનેર નજીક આવેલ માર્કેટ યાર્ડ પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ…

ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત

વાંકાનેર: અહીંના રહેવાસી એક યુવાનનો ટ્રેકટર હડફેટે અકસ્માત થયો છે…. મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સસ સિનેમાથી આગળના ભાગમાં પેટ્રોલ પંપ પાસેથી વાંકાનેરના રહેવાસી રણજીતભાઈ વિજયભાઈ યાદવ (20) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલકે તેના બાઇકને…

વાંકાનેરથી રાતીદેવરી રોડ ઉપર બસ ખાડા જ ખાડા

વાંકાનેર: વાંકાનેરથી રાતીદેવરી રોડને જયારે વાર વાંકાનેર શહેરનો રાજપથ બની રહ્યો હતો, ત્યારે આ રોડને રાજપથમાં સમાવેશ કરી ડામરકામ કરવામાં આવ્યું હતું, બીજી વાર રિફ્રેશિંગ કામ ઠેઠ રાતીદેવરી ગામ સુધી કરવાને બદલે આંચકાજનક રીતે નેહાસિયાના નાલા સુધી જ કરી આગળના…

રેલ્વે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન

અમરસર- સ્ટેશન માસ્તર મનદીપસિંહ ઝાલાનો સમાવેશ રાજકોટ: રેલ્વેસેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 5 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક…

લજાઈ પાસે રોડ ક્રોસ કરતા રીક્ષા હડફેટે મોત

ટંકારા: લજાઈ પાસે રોડ ક્રોસ કરતા રીક્ષા હડફેટે આધેડનું મોત નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ મોરબી સબજેલ સામે રહેતા સતીષભાઈ રોહીતભાઈ ઝાલા અનુ. જાતી (ઉ.વ- ૩૩) વાળાએ ફરિયાદમાં લખાવશે છે કે એમના પિતાજી લજાઇ ગામ પાસે આવેલ ભારત હોટલ સામે…

ટંકારા-અમરાપર રોડને રીપેર કરવા રજૂઆત

અમરાપર–ટોળ ગામની પાણીની મેઈન લાઈન એક વર્ષથી તુટેલી હાલતમાં ટંકારામાં વરસાદના કારણે રસ્તા પર પાણી વહી રહ્યા હોય જેના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે તથા અમરાપરમાં લગભગ એક વર્ષથી પાણીની લાઈન તૂટેલી હોવાથી મોરબી જિલ્લા પંચાયતના સભ્ય ગોધાણી ભૂપેન્દ્ર…

એસ.ટી હડફેટે મહિલાનું મોત: જીયાણા પાસેનો બનાવ

બસ વાંકાનેર ડેપોની: રાજકોટથી વાંકાનેર આવતી હતી વાંકાનેર: કુવાડવા રોડ પર જીયાણા ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે દોડી આવતી એસ.ટી બસે માર્ગ પર ચાલીને જતાં રાહદારી મહિલાને ઠોકર મારી તેનું મોત નિપજાવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.…

મીતાણા પાસે વાહન અકસ્માત: યુવાન સારવારમાં

છતર નજીક બાઈક સ્લીપ થતા રાજકોટના યુવાનનું મૃત્યુ વાંકાનેર: મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો… જેમાં માજુભાઈ મગનભાઈ બામણીયા (18) નામના યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!