ઢુવા ચોકડી પાસે રીક્ષાચાલકો પર કાર્યવાહી
પોલીસની લોકોમાં પ્રશંષા થઇ રહી છે વાંકાનેર: વાંકાનેરથી મોરબીના પાટા પર રીક્ષા ચલાવતા ચાલકો પર લોકોની ફરિયાદ છે કે ગફલત અને પુરઝડપે રીક્ષા ચલાવે છે, જો ધીમી ચલાવવાનું કહેવામાં આવે તો ચાલકો મુસાફરો સામે માથાકૂટ કરતા હોવાની ફરિયાદ ઉઠી છે.…