કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસીયા ગામના લોકોનું ઝકાત અંગે સરાહનીય કાર્ય

વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામના કર્ઝદાર લોકો માટે જુમ્મા મસ્જિદે રમજાનમાં ફકત પંચાસીયાના જ લોકો પાસેથી ઝકાત એકઠી કરી હતી, તેમા રૂ. 3,25,500 થયા કારણ કે પહેલુ વર્ષ અને નિર્ણય મોડો થયો હતો, એટલે પ્રમાણમાં ઓછા થયા, તેમાં થી 2 વ્યક્તિઓને કર્ઝ મુક્ત કર્યા અને 2 વ્યક્તિઓની આર્થિક સ્થિત નબળી હતી તેને સુધારી છે, આગેવાનો જકાત ફંડનો સ્ટોક કરશે નહી, કેમ કે

જકાતનો સ્ટોક ઈસ્લામના કાનુન વિરુદ્ધ છે, આ કાર્ય તમામ ગામ સોસાયટીઓની મસ્જિદે થાય તો કોઈ ગરીબ રહે જ નહી, અલ્લાહ આકાના સદકેથી હીદાયત આપે (આમીન)
લી. જુમ્મા મસ્જિદ આગેવાનો ગામ પંચાસીયા તા. વાંકાનેર જી. મોરબી

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!