કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પલાંસ શાળામાં દાતા દ્વારા ભેટ વિતરણ

વાંકાનેર: ગઈ કાલે ધરોડિયા શામજીભાઈ નાનજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે, ધરોડિયા સંજયભાઈ શંકરભાઈ તરફથી શ્રી પલાંસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના લાભાર્થે કુલ ૨૫૧ સ્ટીલની ડીશ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી…

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સંજયભાઈ શંકરભાઈ ધરોડિયાનો શાળા પરિવાર દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આચાર્યશ્રી દીપકભાઈ જાદવે સંજયભાઈ અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલ આ ઉમદા કાર્યની પ્રશંસા કરી હતી…

ધરોડિયા સંજયભાઈ શંકરભાઈએ જણાવ્યું હતું કે તેમના દાદાજીની સ્મૃતિમાં આ નાનકડું યોગદાન આપવાનો તેમને આનંદ છે અને તેઓ ભવિષ્યમાં પણ શાળાને સહયોગ આપવા તત્પર રહેશે. આ કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!