કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અજરામર એક્ટિવ ઍસોર્ટ ગ્રૂપ દ્વારા નિઃશુલ્ક પાણીની પરબો

લોકોમાં આ પ્રવૃત્તિની સરાહના થઇ રહી છે

વાંકાનેર તાલુકામાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર તાલુકાભરમાંથી ખરીદી કરવા આવતા લોકોને ધોમધખતા તાપમાં

નિઃશુલ્ક (મફત) પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે ડૉ. પૂ. શ્રી નિરંજનમુનિજી મ.સા. અને પૂ. શ્રી ચેતનમુનિજી મ.સા.ની પ્રેરણાથી અજરામર એક્ટિવ ઍસોર્ટ (AAA) વાંકાનેર ગ્રૂપ દ્વારા તા. ૦૫/૦૪/૨૦૨૪ થી ઠંડા પાણીની ત્રણ પરબો શરૂ કરવામાં આવી છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આ પરબો પર ૧૦૮ દિવસ સુધી નિઃશુલ્ક પાણીનું વિતરણ કરવામાં આવશે. અજરામર એક્ટિવ ઍસોર્ટ (AAA) વાંકાનેર ગ્રૂપ દ્વારા નિઃશુલ્ક (મફત) પાણીની પરબો (૧) અજય ટ્રેડર્સ, દાણાપીઠ ચોક પાસે – વાંકાનેર (૨) આદ્યશક્તિ ટેલિકોમ, અંકૂર પ્રા.શાળાની બાજુમાં જીનપરા મેઈન રોડ – વાંકાનેર અને

(૩) અમિત ટ્રેડર્સ, અપાસરા શેરીની બાજુમાં મેઈન બજાર રોડ,વાંકાનેર ખાતે શરૂ કરવામાં આવી છે. લોકોમાં આ પ્રવૃત્તિની સરાહના થઇ રહી છે

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!