કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

શેરસીયા (નારેદાવાળા) ના ઘર અને વસ્તી

કુલ ઘર 1687 અને વસ્તી 9778 ની થાય છે

વાંકાનેર વિસ્તારમાં શેરસીયા (નારેદાવાળા) 43 ગામમાં રહે છે, જેમાં વાંકાનેર તાલુકાના 41 ગામો ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકાના એક – એક ગામનો સમાવેશ થાય છે.

ગ્રામ્ય અને વાંકાનેર શહેર તથા રાજકોટ શહેરમાં વસતા શેરસીયા (નારેદાવાળા) ના કુલ ઘર 1687 અને વસ્તી 9778 ની થાય છે.
પ્રથમ પાંચ ગામમાં સૌથી વધુ રહેતા શેરસીયા (નારેદાવાળા)ના ઘરની સંખ્યા મુજબ ક્રમશ: નીચે પ્રમાણે છે
(1) તીથવા (2) જોધપર (3) રાણેકપર (4) પંચાસર (5) દીઘલીયા.
ગામ દીઠ ઘર અને વસ્તી નીચે મુજબ છે.

શેરસીયા પરિવાર (નારેદાવાળા) પરિચય પુસ્તિકા 2016-17 ના આધારે
સંપાદક: નઝરૂદીન બાદી મો: 78743 40402.

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!