વાંકાનેર: આઇસીડીએસ વાંકાનેર ઘટક એકના અમરસર ગામે ગઈ કાલે અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયેલ, જેમાં સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપેલ તેમજ

ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત કરેલ આ કાર્યક્રમમાં ગામના વહીવટદારશ્રી શેરસીયા નિઝામભાઈ તેમજ સગર્ભા બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ તથા દાતાશ્રી દ્વારા સગર્ભા બહેનોને પૌષ્ટિક સુખડીનું વિતરણ કરેલ હતું….

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
