કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવોદય વિદ્યાલય પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ

વાંકાનેર: ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટેના પરીક્ષાના ફોર્મ ભરવાના નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે, જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે….☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવાનો બધો જ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે….આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવાના ચાલુ કરવામાં આવેલ છે….


જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2025
ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 16/09/2024☑ ડોક્યુમેન્ટ:
🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
🏻આધારકાર્ડ

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!