કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સિંધાવદર ગામે કોઝવેના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો 

સિંધાવદર ગામે આજે તારીખ 8- 3- 2023 ને બુધવારના રોજ ઉનાળિયા વોંકળા ઉપર કોઝવેનું કામ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી કરેલ, તેનું કાર્ય પૂર્ણ થતા આજે માજી કારોબારીના ચેરમેન યુસુફભાઈ શેરસીયા હસ્તે કોઝવે લોકો માટે ખુલ્લો મુકેલ હત.ો આ પ્રસંગે માજી સરપંચ ઈસ્માઈલભાઈ (IMP) તેમજ શેરસિયા અબાસ જલાલ તથા ગ્રામજનો હાજર રહેલ હતા. 

ગામથી આથમણી  દિશામાં આવેલ આ કોઝવે બનતા મેઘપરિયા વિસ્તારના અંદાઝે બસ્સો જેટલા ખેડૂતોને સવલત મળશે અને પરેશાનીમાંથી છૂટકારો મળશે. ગ્રામ્યજનોમાં આથી આનંદની લાગણી પ્રસરી છે.

મોટાભાઈ અને પિતાને નાનાભાઈના સસરાએ ફટકાર્યા

Content Copying Forbidden !!

error: Content is protected !!