બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ ગાત્રાળનગરમાં રહેતા રમેશભાઈ બાંભવાનો પંદર વર્ષનો દીકરો ઉદયભાઇ રમેશભાઈ બાંભવા સિંધાવદર ગામ પાસે આવેલ પાનીયા ચેકડેમમાં ડૂબી ગયો હતો, જેથી તેનું મોત થયું હતું, જે બાદ મૃતકની લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
Menu Close

- જોધપરમાં બાળકોના ઝઘડામાં કાકાએ પાઇપ માર્યો
- બીજા સાથે વાત કરતી હોવાની શંકાએ પત્નીને ઢીબી
- અજાયબી! બે મહિના પહેલાની ચોરીની હવે ફરિયાદ નોંધાઈ !!
- અમરસરમાં ભરવાડોના બે જૂથો વચ્ચે મારામારી: 21 આરોપી
- ગારીડા-મહીકા વચ્ચે ટ્રક ટેકર સાથે આઇશર ગાડી અથડાઈ
- માર્કેટચોકમાં પૂજા પાન વાળાને પાઇપ માર્યો
- ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો
Latest News

Menu Close
Latest News
- જોધપરમાં બાળકોના ઝઘડામાં કાકાએ પાઇપ માર્યો
- બીજા સાથે વાત કરતી હોવાની શંકાએ પત્નીને ઢીબી
- અજાયબી! બે મહિના પહેલાની ચોરીની હવે ફરિયાદ નોંધાઈ !!
- અમરસરમાં ભરવાડોના બે જૂથો વચ્ચે મારામારી: 21 આરોપી
- ગારીડા-મહીકા વચ્ચે ટ્રક ટેકર સાથે આઇશર ગાડી અથડાઈ
- માર્કેટચોકમાં પૂજા પાન વાળાને પાઇપ માર્યો
- ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો
- જોધપરમાં બાળકોના ઝઘડામાં કાકાએ પાઇપ માર્યો
- બીજા સાથે વાત કરતી હોવાની શંકાએ પત્નીને ઢીબી
- અજાયબી! બે મહિના પહેલાની ચોરીની હવે ફરિયાદ નોંધાઈ !!
- અમરસરમાં ભરવાડોના બે જૂથો વચ્ચે મારામારી: 21 આરોપી
- ગારીડા-મહીકા વચ્ચે ટ્રક ટેકર સાથે આઇશર ગાડી અથડાઈ
- માર્કેટચોકમાં પૂજા પાન વાળાને પાઇપ માર્યો
- ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Menu Close