કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કેરાળાના રાણીમા રૂડીમા નકલંગ મંદિરનું ટેન્ડર

કેરાળાના રાણીમા રૂડીમા નકલંગ મંદિરનું ટેન્ડર

પીજીવીસીએલને બોલેરો/જીપ ભાડે જોઈએ છે વાંકાનેર: તાલુકાના કેરાળા ગામમાં આવેલ શ્રી રાણીમા રૂડીમા નકલંગ મંદિરના વિકાસ માટે તથા પીજીવીસીએલ (વાંકાનેર ડિવિઝન) ને બોલેરો/જીપ ભાડે રાખવા માટેનું ટેન્ડર બહાર પડેલ છે, વધુ વિગત નીચે મુજબ છે… વાંકાનેર તાલુકાના કેરાળામાં આવેલ શ્રી…

રાજાવડલામાં કૂવામાં પડી જતા વૃદ્ધનું મૃત્યુ

રાજાવડલામાં કૂવામાં પડી જતા વૃદ્ધનું મૃત્યુ

મૃતક ભાટિયા સોસાયટીમાં રહેતા હતા વાંકાનેર: અહીં શહેર નજીક આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા એક શખ્સનું કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું જાણવા મળ્યા મુજબ ભાટિયા સોસાયટીમાં રહેતા અને રાજાવડલા ગામે વાડી ધરાવતા શૈલેષભાઈ અંબારામભાઈ મઢવી (ઉ.62) નામના વૃદ્ધ પોતાની વાડીમાં…

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

સહાય પેકેજ અંગે વિચારણા કરવામાં આવશે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવાના આદેશ…

દોશી કોલેજમાં નારી સુરક્ષા અંગેનો કાર્યક્રમ યોજાયો

દોશી કોલેજમાં નારી સુરક્ષા અંગેનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: વર્તમાન સમયના પડકારોનો મહિલાઓ સરળતાથી સામનો કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા નારી ગૌરવ નીતિનું પુનઃઘડતર કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી ગૌરવ નીતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સ્ત્રીઓની સુરક્ષાને મહત્વ…

દીઘલિયા શાળાનાં આચાર્યનું રિસર્ચ પેપર રાજ્ય કક્ષાએ

દીઘલિયા શાળાનાં આચાર્યનું રિસર્ચ પેપર રાજ્ય કક્ષાએ

વિદ્યાર્થી કેન્દ્રી અધ્યયન પ્રક્રિયા થીમ અને શૈક્ષણિક ટેક્નોલોજીનો શિક્ષણમાં વિનિયોગ સબથીમ વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાનાં આચાર્ય નરેન્દ્રભાઈ કાલરિયાએ વડોદરા ખાતે તા.૧૦/૦૩/૨૦૨૬ નાં રોજ જી.સી.ઈ.આર.ટી-ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વડોદરા આયોજિત રાજ્યકક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં વિદ્યાર્થી કેન્દ્રી…

વાડીએ વીજપોલ કે તાર તૂટી ગયો છે?

વાડીએ વીજપોલ કે તાર તૂટી ગયો છે?

પાક ન હોય તો પણ વાડીએ એક આંટો મારી આવજો વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે તાજેતરમાં ભારે પવનના કારણે જો તમારી વાડીમાં કોઈ વીજપોલ તૂટી ગયો હોય અથવા તાર તૂટી ગયો હોય તેની જાણકારી માટે દરેક ગ્રાહક…

તિરંગાવાળા અશરફભાઈ બાદીનું ઈન્તકાલ

તિરંગાવાળા અશરફભાઈ બાદીનું ઈન્તકાલ

મૈયતનું બેસણું: તા. 23/03/2025, સોમવાર ચંદ્રપુર (અમર સોસાયટી) વિસ્તારમાં રહેતા, વાંકાનેર તાલુકાના મૂળ ખેરવા ગામના વતની અશરફભાઈ રહેમાનભાઈ બાદી (તિરંગા) નું ઈદની પવિત્ર રાત્રે અવસાન થયું છે. તેમના અવસાનના સમાચાર સાંભળતાં જ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મરહુમની દફનવિધિ…

સહયોગ ક્રેડિટ કો.ઓ. સોસાયટી (વાંકાનેર) તરફથી

સહયોગ ક્રેડિટ કો.ઓ. સોસાયટી (વાંકાનેર) તરફથી

ઈદ મુબારક ! સહયોગ ક્રેડિટ કો.ઓ. સોસાયટી (વાંકાનેર) લિ. ના ડિરેકટરો અને તેનો સ્ટાફ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

ભત્રીજાને છરી કેમ બતાવી હતી? પૂછનારને છરી મારી

ભત્રીજાને છરી કેમ બતાવી હતી? પૂછનારને છરી મારી

દીઘલીયા ગામની ઘટના ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ વાંકાનેર: ભત્રીજાને છરી કેમ બતાવી હતી? તેમ પૂછવા ગયેલા તાલુકાના દીઘલીયાના યુવાનને છરીના ઘા ઝીંકાયા હતા. ગામના જ શખ્સ સામે આક્ષેપ કરાયા છે. ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે મળેલ માહિતી મુજબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!