સાંસદ કેસરીદેવસિંહ સામેની અરજી ફગાવાઈ

આર્થિક વળતર મેળવવાના હેતુથી અરજી કરાઈ હોવાનું જણાવતા વકીલ હીરાસર એરપોર્ટ નજીક 17 વીઘા જમીન બાબતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સામે વારસદારના આક્ષેપ વાંકાનેર: રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક આવેલી કરોડોની 17 વીઘા જમીનના સોદાને લઈને વિવાદ સામે આવ્યો છે. ‘લલકાર ન્યુઝ’…








