કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સહાયતા માટે મોરબી જિલ્લામાં આર્મી મૂકવામાં આવી

વાંકાનેર: રાજ્યભરમાં ભારે વરસાદને પગલે રાહત બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે મોરબી સહિત અનેક જિલ્લામાં આર્મી મૂકવામાં આવી છે. અતિ ભારે વરસાદને પગલે કેન્દ્ર સરકારે ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ફાળવી છે. વરસાદથી વધુ અસરગ્રસ્ત મોરબી…

મહાનદીના જળ સ્તરમાં વધારો: આસોઇ નદી પુલ ધોવાયો

વાંકાનેર: મહા નદીના જળ સ્તરમાં હજી પણ વધારો થઇ રહ્યો છે. ભાયાતી જાંબુડિયાના મયૂરધ્વજસિંહ ઝાલા જણાવે છે કે કાંઠાના ગામો-વિસ્તારોના લોકોએ જાગૃત રહેવું. પાંચદ્વારકા પાસેનો આસોઇ નદીનો પુલ કે જેના પરથી પીપળિયારાજ, વાલાસણ, કોટડા, તીથવા જવાનો રસ્તો છે, તે ધોવાઈ…

મોરબી – કચ્છ હાઇવે આગામી 36 કલાક માટે બંધ કરાયો

આમરણ – જામનગર અને લતીપર-સાવડી રોડ બંધ મચ્છુ-1 છલકાઈ જતા મચ્છુ-2 ડેમના તમામ દરવાજા ખોલાયા વાંકાનેર: મોરબી – કચ્છને જોડતા હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ નેશનલ હાઇવેને સામખીયારીથી બંધ કરી દેવામાં આવ્યો છે, કચ્છ…

બપોરે 2 વાગ્યે : જિલ્લાના 10 ડેમોની સ્થિતિ જાણો

મચ્છુ 1 ડેમ 4.5 ફૂટે ઓવરફ્લો મચ્છુ 2 ડેમનાં હવે માત્ર 16 દરવાજા જ ખુલ્લા, મચ્છુ 3નાં 15 દરવાજા ખુલ્લા બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે વાંકાનેરમાં અડધો ઇંચ વાંકાનેર: મોરબી જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે…

માટેલ મંદિર દ્વારા 2000 ફૂડ પેકેટ તૈયાર કરાયા

વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ માટેલ મંદિર દ્વારા પૂરગ્રસ્તો માટે આજે 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. માટેલ ગામે આવેલ ખોડીયારમાના મંદિર દ્વારા આજે કલેકટરની સૂચના અનુસાર 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. આ ફૂડ પેકેટ કલેક્ટર તંત્રને પહોંચતા…

વરસાદથી ક્ષતિગ્રસ્ત જિલ્લાના નવ રોડ બંધ થયા

દિઘલીયા ગામથી મુખ્ય રસ્તા સુધીનો રસ્તો બંધ (૧)માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો)કારણ : મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી (2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ…

કૃપયા ધ્યાન દીજીએ: વાંકાનેર: ચાર ટ્રેનો રદ કરાઈ

સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી…

મહાનદીમાં લાઈટના થાભલા ઉપર જોખમ: નમશે તો?

પાજ નિશાળમાં પાણી ઘુસ્યું: કાનપર- મહીકા વચ્ચેનો પુલ ધોવાયો કોઠી, પંચાસીયા અને વાલાસણના સમાચાર * વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયાના જીતુભા ઝાલા જણાવે છે કે ગામ પાસે આવેલી મહા નદીમાં ભરપૂર પાણી આવતા અને આ વહેણમાં લાઈટના થાભલા ઉભા હોઈ તે…

વાંકાનેર તાલુકાના વરસાદ અંગેના નાના-મોટા સમાચાર

મિલકોલોનીમાં રસ્તામાં પાણી ભરાતા 108 ન પહોંચી શકી ઓળ, જુની કલાવડી, કેરાળા, મેસરિયા, દેરાળા અને કાનપરના સમાચાર * વાંકાનેર મિલકોલોનીના રાજભા ઝાલા જણાવે છે કે તેની કોલોનીમાં ઢોસાવાળા મહિલા બીમાર હોઈ 108 બોલાવેલ પણ રસ્તામાં પાણી ભરાઈ ગયેલ હોઈ અને…

કોઠારીયાથી ટંકારા તરફ જતા ઇનોવા ગાડી તણાઇ

મહિકા ગામથી જામનગર સસરાના ઘરે જતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના કોઠારીયાથી ટંકારા તરફ જવાના ગાડા માર્ગ ઉપર ગઈ કાલે સાંજે ઇનોવા ગાડી લઈને પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડી પાણીમાં તણાઇ ગયેલ હતી જો કે, યુવાનની ગાડીમાંથી સમયસર બહાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!