કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

આજ છવ્વીસ ઑગષ્ટના દેશ-દુનિયાના મુખ્ય સમાચાર

* અતિભારે વરસાદની આગાહીને પગલે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક એલર્ટ * શું સુરતની તાપીમાં પૂર આવશે? ઉકાઈ ડેમમાંથી છોડાયું પાણી * ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા-તાલુકા તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ના છોડવા તાકીદ * ધ્રોલ પંથકમાં…

આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

સમઢીયાળામાં 12 ઇંચ વરસાદ: મેળો જામવાની કોઈ શક્યતા લગતી નથી વાંકાનેર: સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજથી 6 દિવસ મોરબી સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે વાંકાનેરમાં આવતું આખું…

ઢવાણા ટ્રેકટર તણાયું: 25 જેટલા લોકો બેઠા હતા

હળવદ: તાલુકાના ઢવાણા ગામ પાસે ટ્રેકટર તણાઈ જવાની દુર્ઘટનામાં હજુ સુધી ટ્રેક્ટરમાં સવાર લોકોની સંખ્યાનો સતાવાર રીતે આંકડો બહાર આવ્યો નથી. પણ ટ્રેકટરના ડ્રાઇવરના જણાવ્યા મુજબ તેમાં 25 જેટલા લોકો સવાર હતા. તેમાં પણ અમુક લોકો તો માત્ર નદીના આ…

મહારાજકુમાર લિખિત પર્વતિય પ્રાણીઓ પરના પુસ્તકનું વિમોચન

વાંકાનેર: અહીંના રાજવી પરિવારના મહારાજકુમાર શ્રી ડો. એમ.કે રણજીતસિંહજી સાહેબનું પર્વતિય પ્રાણીઓ પરના પુસ્તકનું વિમોચન પદ્મવિભૂષણ ડો. કર્ણસિંહજી સાહેબના હાથે તેમ જ આ પુસ્તકની પ્રસ્તાવના બૌધ્ધ ધર્મના પવિત્ર ધર્મ ગુરૂ દલાઇલામા દ્વારા કરવામાં આવેલી છે !

લીંબાળા દરગાહે આજે 19 મી શરીફ મુબારક

અસરની નમાઝ બાદ પ્રોગ્રામ વાંકાનેર: આજે 19 સફર ઉલ મુઝફ્ફર બ મુતાબીક 25/8/2024 રવિવારના રોઝ અસરની નમાઝ બાદ હઝરત પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવા સાહેબ રહમતુલ્લાહિ અલયહની દરગાહ શરીફ પર કુરઆન ખ્વાની અને બાદ શજરા શરીફ પઢવામાં આવશે, બાદ સલામ…

ટંકારા પાસે એસટી સાથે અકસ્માતની ફરિયાદ

દેવળીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયા ટંકારા જામનગર હાઇવે રોડ ઉપરથી એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે અન્ય ગાડીના ચાલકે તેનું વાહન રોંગ સાઈડમાં લઈ આવીને એસટી બસ સાથે વાહન અથડાવ્યું હતું જેથી બસમાં નુકસાની કરી હતી અને આવી…

યુરિયા ખેડૂતો માટે સમસ્યા બની ગયું છે

1995 થી ઉપજ સતત ઘટી રહી છે: ખેતરો ઉજ્જડ બની રહ્યા છે નાઈટ્રોજન ચક્રને ગંભીર અસર: બાળકો માટે જોખમી: ખેતરનો પાક ઝેર બની રહ્યું છે કૂવા અને બોરવેલના પાણી બગડશે: શેવાળ વધશે: માછલીઓને અસર થશે સમગ્ર વિશ્વમાં યુરિયાના વધારે પડતા…

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર

પોરબંદર-દાદર, વેરાવળ-ગાંધીનગર અને મહામના એક્સપ્રેસનો સમાવેશ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનોના સમયસર સંચાલન માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે…

ઇલેક્ટ્રિક મોટર રીપેરિંગમાં કરંટ આવતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમા આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા એક યુવાનનું ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ નીપજુંયું છે. જાણવા મળ્યા મુજબ પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ મોહનભાઇ ચાવડા પાણી ચડાવવા માટેની ઇલેક્ટ્રિક મોટરના વાયર લુઝ હોવાથી રીપેરીંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ…

20 લીટરથી વધારે દારુ લઇ જતા વાહનોની હરાજી થશે

પોલીસને અપાઈ વિશેષ સત્તા ગાંધીનગર: વિધાનસભામાં સત્રના બીજા દિવસે ગૃહમાં મંત્રી હર્ષ સંઘવીએ નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જે સુધારા વિધેયક બહુમતિથી પસાર થયું છે. આ સુધારા વિધેયક રાજ્યમાં નશાબંધી કાયદાના અમલને વધુ દૃઢ બનાવશે સાથો સાથ નશીલા પદાર્થોના…

Content Copying Forbidden !!

error: Content is protected !!