કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પેરાસીટામૉલ સહિત 156 દવાઓ પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે ગુરુવારે 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં એન્ટિબાયોટિક્સ, પીડા રાહત અને મલ્ટીવિટામીન દવાઓનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું કે આ દવાઓ સ્વાસ્થ્ય માટે જોખમી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ…

હજ દરમ્યાન પતિ-પત્ની એક રૂમમાં નહીં રહી શકે

નિયમમાં ફેરફાર: વૃદ્ધ વર્ગમાં વય મર્યાદા 70 વર્ષથી ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી દર વર્ષે લગભગ અઢી લાખ લોકો હજ માટે સાઉદી અરેબિયા જાય છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓને રહેવા માટે હોટલ અને ઈમારતો ભાડે આપે…

મુસ્લિમોની લાગણી દુભાવનાર કથાકાર વિરુદ્ધ રજુઆત

વાંકાનેર: મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોય, જેની સામે આજરોજ વાંકાનેર વિસ્તારની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક તથા રાજકીય આગેવાનો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને…

ભલગામ નજીક આઇસર હડફેટે બાઈક ચાલકને ઈજા

ચંદ્રપુરમાં પ્લાયવુડની રજ ઉડતા વેપારીને માર મરાયો વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.10 ઓગસ્ટના રોજ બાઈક લઈને જઈ રહેલા રામજીભાઈ દેવશીભાઇ ડાભીને ભલગામ અને મેસરીયા ગામના પાટીયા પાસે આઈશર નંબર GJ-36-V-3611ના ચાલક મીનેશભાઇ ચંદુભાઇ માવી રહે. હાલ સોમનાથ હોટલ રંગપર…

ચૂંટણીમાં OBC અનામતથી બદલાશે રાજનીતિ

ગુજરાત માટે સૌથી મોટા સમાચાર એ છે કે  રાજ્યમાં પહેલી વાર 27% OBC અનામત સાથે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવાની સરકારે તૈયારીઓ કરી લીધી છે. જો કોઈ પણ વિધ્ન ના આવ્યું તો 4765 ગ્રામ પંચાયત, 17 તા. પંચાયત, 80 નગરપાલિકા, 2 જિ.…

નાગાબાવાજીના લોકમેળાના આયોજનની અઠ્ઠાવીસ શરતો

સોઇલ ટેસ્ટનો કોઈ ઉલ્લેખ શરતોમાં નથી હરરાજીની ૫૦% રકમ હરરાજી પૂર્ણ થયે ભરપાઈ કરવાની હતી વાંકાનેર: વર્ષ : ૨૦૨૪-૨૫ માટે શ્રી નાગાબાવાજીનાં મંદિર સામેનાં મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે તેની શરતો (સાતમ, આઠમ, નૌમ, દશમ, અગ્યારસ તા.૨૫/૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪)…

મેળાની મજા બગાડશે મેઘો: અંબાલાલ પટેલની આગાહી

આગામી તારીખ ૨૩ થી ૨૬ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે આગાહીકાર અંબાલાલ પટેલની ગુજરાતમાંથી ગુમ થયેલા વરસાદ અંગેની આગાહી આવી છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી હતી કે આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. કારણ કે…

ટોળ ગામે મુનિશ્રી સંતબાલજીની જન્મજયંતીએ ભાવાંજલિ

ટંકારા: મહાત્મા ગાંધીના મૂલ્યો-વિચારોથી પ્રેરિત, સર્વધર્મ સમભાવ ધરાવતા ક્રાંતિકારી લોકસંત અને લોકસેવક જૈન મુનિશ્રી સંતબાલજીની 120મી જન્મજયંતી અવસરે એમની જન્મભૂમિ ટંકારા તાલુકાનાં ટોળ ખાતે ભાવાંજલિ અર્પણ કરી હતી…રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ…

મોટા ભોજપરા અને ઢુવામાં 13 જુગારી પકડાયા

સાત લાખ એંસી હજાર જેટલી રોકડ કબ્જે વાંકાનેર: તાલુકાના મોટા ભોજપરા અને ઢુવામાં પોલીસ ખાતાએ દરોડા પડી કુલ તેર માણસોને પકડયા છે.જાણવા મળ્યા મુજબ પહેલા દરોડામાં મોટા ભોજપરા ગામના ચોરા પાસે જાહેરમા સ્ટ્રીટ લાઇટના અજવાળે ગેરકાયદેસર જુગાર રમતા (1) ઉમેશભાઈ…

એસ.એમ.પી.હાઈસ્કૂલે વાંકાનેરનું ગૌરવ વધાર્યું

અંડર 17 બહેનોમાં સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલ ચેમ્પિયન વાંકાનેર: 68મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2024 માં જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં તક્ષશીલા વિદ્યાલય હળવદ મુકામે તારીખ 20-08-2024 મંગવારના રોજ યોજાયેલ તેમાં અંડર 17 બહેનોમાં વાંકાનેરના સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલ ચેમ્પિયન થઈ…સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ…

Content Copying Forbidden !!

error: Content is protected !!