ભૂલથી દર્દીને ખોટું લોહી ચઢી જાય તો?
માનવ શરીરમાં લોહીનું સૌથી વધારે મહત્ત્વ હોય છે. લોહી નીકળી જવાથી શરીરમાં કમજોરી આવી જાય છે. આવી સ્થિતિ ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં દર્દીનું મોત પણ નીપજી શકે છે. જો કોઈને બીજા બ્લડ ગ્રુપનું લોહી આપવામાં…