કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ભૂલથી દર્દીને ખોટું લોહી ચઢી જાય તો?

માનવ શરીરમાં લોહીનું સૌથી વધારે મહત્ત્વ હોય છે. લોહી નીકળી જવાથી શરીરમાં કમજોરી આવી જાય છે. આવી સ્થિતિ ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં દર્દીનું મોત પણ નીપજી શકે છે. જો કોઈને બીજા બ્લડ ગ્રુપનું લોહી આપવામાં…

દારૂની હેરાફેરી કરતા વાહનોની હરરાજી થશે

તૂર્તમાં વટહુકમ આવશે ગાંધીનગર: દારૂબંધીની નીતિ ધરાવતાં ગુજરાતમાં શરાબની રેલમછેલ હોવાનું જગજાહેર છે. કરોડો રૂપિયાના દારૂ પકડાય છે. દારૂબંધીની કડક નીતિ અપનાવવા છતાં દુષણ અટકતું નથી, રાજય સરકારે હવે વધુ આકરી કાનુની જોગવાઈ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હોય તેમ…

ઓટાળા ગામે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો

ટંકારા: તાલુકાના ઓટાળા ગામે રહેતા બે પાડોશી વચ્ચે માર મારવા અંગે ફરિયાદ થઇ છે આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ તાલુકાના ઓટાળા ગામે રહેતા ફરિયાદી અનસોયાબેન બાબુભાઇ મકવાણાએ પડોશમાં રહેતા આરોપી શૈલેશભાઈ જીવાભાઈ પરમાર, જીવાભાઈ મેઘાભાઈ પરમાર, ભાનુબેન જીવાભાઈ પરમાર…

પેસેન્જર ભરવા બાબતે ઝઘડામાં માર માર્યો

વાંકાનેર: અગાઉ ઈકો પેસેન્જર ભરવા બાબતે ઝધડો થયેલ હોય જેને ખાર રાખી અવાર નવાર હેરાન પરેશાન કરતા હોય તેમજ એકલો જોઈ માર મારી ઇજા કરવાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ જીનપરા શેરી નં-૧૩ માં રહેતા ફેજલભાઈ હુશેનભાઈ પીપરવાડીયા (ઉ.વ.…

આજે અસરા માર્કેટિંગના ઓનર અસ્ફાકનો જન્મદિવસ

વાંકાનેર: આજે અસરા માર્કેટિંગના ઓનર અસ્ફાક તિથવાનો જન્મદિવસ છે, આ યુવા વેપારી આજે 22 માં વર્ષમાં પ્રવેશ કરશે. અસ્ફાકભાઈ માર્કેટિંગનું કામ સંભાળતા હોવાથી સમગ્ર તાલુકામાં તેમના સંપર્કો છે, તેમજ તેમનો મિલનશાર સ્વભાવના કારણે તેઓનું ખૂબ જ મોટું વ્યવસાયિક વર્તુળ ઊભું…

રાજકોટ લોકસભામાં ભાજપને 4,81,882 ની લીડ

ઉમેદવાર અને વિસ્તાર દીઠ મળેલા મત રાજકોટ લોકસભામાં કુલ નવ ઉમેદવાર ઉભા રહ્યાં હતા, જેમાંથી ભાજપના પરસોત્તમ રૂપાલા 4,81,882 વિજયી થયા છે. ઉમેદવારના નામ અને મળેલ મતો નીચે મુજબ છે… (1) પરસોત્તમ રૂપાલા: 8,50,846 (2) પરેશ ધાનાણી: 3,68,964 (3) ચમનભાઈ…

રૂપાલાને તાત્કાલિક દિલ્હી પહોંચવા તેડું

ગુજરાતના રાજકારણમાં નવા-જુનીના એંધાણ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપ મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને દિલ્હીનું તેડું…

લોકસભામાં કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા?

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો હવે સંપૂર્ણ સ્પષ્ટ થયા ગયા છે. આ ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને 292 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 234 બેઠકો મળી છે. જો કે આ બધાની વચ્ચે એક વાત એવી છે કે,…

ગ્રાહક સુરક્ષા મંડળનું સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદન

વાંકાનેર: તાજેતરમાં હાલ સમગ્ર રાજયમાં પીજીવીસીએલ દ્વારા નાખવામાં આવતા સ્માર્ટ મીટરના વિરોધમાં વાંકાનેર શહેર, તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ડે.કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલમાં સરકાર દ્વારા યુનિટ આધારીત વીજ મીટરો બદલી નવા પ્રિપેઇડ સ્માર્ટ મીટરો નિર્ણય કરેલ છે જેના…

સરતાનપરના યુવાનને અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા એક યુવાનને અકસ્માતમાં ઇજા થયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા લીંબાભાઈ ગોવિંદભાઈ સિહોરા (ઉમર 34) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે…

Content Copying Forbidden !!

error: Content is protected !!