વાંકાનેર મન મંદિર સોસાયટીમાં મકાન વેચવાનું છે

લોકેશન: વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે મન મંદિર સોસાયટી પ્લોટ નં. ૨૧ (પુષ્કરભાઈ ત્રિવેદી- વિદ્યાભારતી વાળાની બાજુમાં) ક્ષેત્રફળ: જમીન ૧૦૦ ચો. વાર, ટાઈટલ કલીયર, સીટી સર્વે સાથે :બાંઘકામ: નીચે ૨૧X ૪૪ = ૧૦૦ વાર ૩ રૂમ, ઓસરી, રસોડું, બાથરૂમ સંડાસ ફર્સ્ટ…







