ઠીકરીયાળાના સરપંચના સાળાએ કર્યો આપઘાત
વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામના સરપંચ (મો: 70161 15600) ના સગા સાળાએ લગ્નની પ્રથમ વર્ષગાંઠ પહેલા આપઘાત કરી લીધો છે. રાજકોટમાં યુવકે સાસુ અને સાત દિવસથી રિસામણે ગયેલી પત્નીથી કંટાળી કર્યો આપઘાત કર્યાનું બહાર આવ્યું છે. એરપોર્ટ પોલીસે ગુનો નોંઘી તપાસ…