કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

છ મહિના પહેલાની ચોરીની ફરિયાદ હવે નોંધાઈ ! !

કોઠી ગામની સિમમાંથી ટ્રેક્ટરની ટ્રોલી અને રોટાવેટરનો ચોર હાથવેંતમાં ? સરતાનપર નજીક યુવાનનો મધ્યરાત્રે ગળેફાંસો વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠી ગામની સિમમાંથી બે અલગ અલગ કિસ્સામાં ટ્રેક્ટરની ટ્રોલી અને રોટાવેટરની ચોરી થયાના છ મહીના જુના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધાતા તસ્કર…

કોઠારીયામાં બીમારીથી કંટાળીને ઝેરી દવા પીતા મહિલાનુ મોત

સજનપરમાં માતા-પિતાએ ઠપકો આપતા સગીરાએ ઝેરી દવા પીધી વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ…

ઢુવા પાસે ટ્રકમાંથી ડીઝલ ચોરીનો વિડીયો વાયરલ

જીનપરામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી: અંધારામાં લપાતો છુપાતો વાંકાનેર: ઢુવા પાસે ટ્રકમાંથી ડીઝલ ચોરી થતી હોવાનો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે થતી આ કરતૂતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે…મળેલ માહિતી મુજબ હાઇવે ઉપર ડીઝલ ચોરીની ફરિયાદો મળી…

ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે ફરીથી શરૂ

હવે જમીન, વીજળી, રોડ સહિતનો કરાશે સર્વે ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે તબાઈ મચાવી છે. જેના પગલે ખેતી પાકનો સોથ વળી ગયો છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે. પહેલા તબક્કામાં ખેતીના નુકસાન બાદ હવે ફરી સર્વેનો આદેશ અપાયો છે.…

સરતાનપર નજીક વોકળામાં ડૂબી જતા પુરુષનું મોત

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન પ્રવેશબંધી વાંકાનેર: સરતાનપર ગામની સીમમાં પાણીના વોકળામાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું હોય જે મામલે પોલીસે તપાસ ચલાવી છે…પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ સરતાનપર ગામની સીમમાં એમ્બીટો સિરામિક કારખાના પાસે…

વઘાસીયા શાળાના ૮ વિદ્યાર્થીઓ CET ૫રીક્ષામાં કવોલીફાઇડ

મોરબીમાં તૃતિય અને વાંકાનેરમાં પ્રથમ અને તૃતિય વિદ્યાર્થીઓ વઘાસીયા શાળાના * CET માં વાંકાનેર તાલુકા પ્રથમ નંબર * CET માં મોરબી જિલ્લા તૃતિય નંબર વઘાસીયા પ્રાથમિક શાળાનું ગૌરવ એટલે * જેનિલ જગોદણા CET માં વાંકાનેર તાલુકા તૃતિય નંબર  વઘાસીયા પ્રાથમિક…

સરકારી કર્મચારીઓની ‘કર્મયોગી’ એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત

નહીંતર પગાર નહી મળે ગાંધીનગર: હવે સરકારી અધિકારી અને કર્મચારીઓએ કર્મયોગી એપ્લિકેશન પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કર્મચારીઓની સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ માહિતી મળી રહે તે માટે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. રાજ્ય સરકારે બુધવારે પરિપત્ર બહાર પાડી આદેશ કર્યો છે…

વાંકાનેરમાં સિઝનનો 38 ઇંચ વરસાદ પડી ગયો

મચ્છુ -1 ડેમ 0.10 ફૂટથી ઓવરફ્લો: ટંકારામાં દોઢ ઈંચ વાંકાનેર: આજ તારીખ 5 સપ્ટેમ્બર સવારના દશ વાગ્યા સુધીનો વરસાદ સરકારી આંકડા મુજબ વાંકાનેર શહેરમાં 951 મી.મી. એટલે કે આડત્રીસ ઇંચ અને ચાર દોરા પડી ચૂક્યો છે, અત્રે પણ ઝરમર વરસાદ…

ઠીકરીયાળામાં દુકાનમાં ઇલે. શોર્ટ લાગતા મોત

સરતાનપર રોડ પર તલાવડીમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો વાંકાનેરના ઠીકરીયાળા ગામે દુકાનમાં બેઠેલા યુવાનને કોઇ કારણોસર ઇલે. શોર્ટ લાગ્યો હતો જેથી તેનું ઘટનાસ્થળે મોત થયું હતું તેની બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાઇ…

6 થી 9 સપ્ટેમ્બર યોજાશે વિખ્યાત તરણેતરનો મેળો

તરણેતર નામ કઈ રીતે પડ્યું? મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે. ‘મેળો’ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન…

Content Copying Forbidden !!

error: Content is protected !!