કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

વાંકાનેર: મળેલ માહિતી મુજબ કચ્છમાં ફરી ધરા ધ્રુજી હતી. વાગડ વિસ્તારમાં ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો અને 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ગઈ કાલે રાત્રે 09:27 કલાકે નોંધાયો હતો. ભુકંપનો કેન્દ્ર બિંદુ રાપરથી 20 કીમી દૂર નોંધાયો છે. જાનમાલની નુકશાનીના…

જાલસિકા ગામે નદીમાં યુવાન પાણીમાં તણાયો

વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે ગઈ કાલે નદીમાં ડૂબેલા યુવાનનો હજી પત્તો લાગ્યો નથી.. વાંકાનેર તાલુકાના જાલસિકા ગામ નજીકથી પસાર થતી નદીમાં ગઈ કાલે વહેલી સવારે ભાવેશભાઈ રાવત ભાઈ ડાંગર (ઉ.વ.40) મંદિરેથી ગામ તરફ જવા નીકળ્યો હતો, પરંતુ કોઈ કારણોસર પાણીના…

ટંકારાના વિરપર ગામે તળાવમાં બે વ્યક્તિ ડૂબી ગયા

તળાવના સામાકાંઠે પડેલી રીક્ષા લેવા જતા સમયે બનેલી ઘટના ટંકારા તાલુકાના વિરપર ગામે આજે રવિવારે વહેલી સવારે બે લોકો તળાવમાં ડૂબી જતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. તળાવના સામા કાંઠે રિક્ષા લેવા જઈ રહ્યાં હતાં તે દરમિયાન કોઝવેમાં પગ લપસી જવાથી…

વાંકાનેરમાં વર્લીફીચરના આંકડા સબબ બે દરોડા

વાંકાનેર: સિપાઈ શેરી સામેથી અને લક્ષ્મીપરા ચોક ખાતેથી બે જણાને વર્લીફીચરના આંકડા સબબ ગુન્હો નોંધાયો છે. જાણવા મળ્યા મુજબ (1) ઈકબાલભાઈ અસરફભાઈ ચૌહાણ (ઉ.વ.25) રહે. વાંકાનેર સિપાઈ શેરી (2) જુનેદભાઇ યાકુબભાઇ ભટ્ટી (ઉ.વ.30) સુરેન્દ્રનગર ટાવર પાસે પોસ્ટ ઓફીસ પાછળ વાળાને…

પંચાસીયામાં ત્રણ પત્તાપ્રેમીને પોલીસે પકડયા

વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામે અદેપર રોડ પર આવેલ પવનસૂત પેપરમીલ સામે જુગાર રમતા ત્રણ જણાને પોલીસખાતાએ પકડેલ છે. જાણવા મળ્યા મુજબ પંચાસીયા ગામે અદેપર રોડ પર આવેલ પવનસૂત પેપરમીલ સામે ખુલ્લા પટ્ટમાં (1) ભરતભાઈ પોપટભાઈ દેલવાણીયા (ઉ.વ.48) (2) અજયભાઇ ધીરૂભાઈ…

ગારીડા નાની સિંચાઇના તળાવનો પાઇપ લીકેજ થયો

મહીકા અને ગારીડાના ખેડૂતોને નુકશાનીની ભીતિ વાંકાનેર: તાલુકાના ગારીડા ગામની નાની સિંચાઈ યોજનાનો પાઇપ રાત્રે પોણા ત્રણ વાગે લીકેજ થવો શરુ થયો છે. ગારીડાના માથકીયા જાફરભાઈ અબ્દુલભાઈએ ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું છે કે આ પાણી મેંદીયા વોંકળામાંથી મચ્છુ નદીમાં જાય…

જિલ્લામાં ખેતીવાડીમાં થયેલ નુકશાન અંગે સર્વે શરૂ

તમારા ગામના સર્વે ટીમના સભ્યનું નામ અને મોબાઇલ નંબર જાણો વાંકાનેર: મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી…

જુગાર રમવાના કેસમાં કેટલી સજા થાય?

24 કલાકમાં પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકે છે પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે વાંકાનેર: અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અવારનવાર છાપામાં જુગાર રમવા અંગેના ગુનાઓ વિશે સમાચાર આવે છે. જુગાર રમવાના…

બોકળથંભા અને માટેલમાં જુગાર રમતા કુલ નવ પકડાયા

ચંદ્રપુર નાળા પાસેથી ઈંગ્લીશ દારૂ પકડાયો: નશો કરી મોટર સાયકલ ચલાવતા વાંકાનેર: તાલુકાના બોકળથંભા રામાપીરના મંદીર પાસે કુલ પાંચ અને શીતળાધાર માટેલ ગામેથી ચાર જણા એમ કુલ નવ ને જાહેરમાં જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે…વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ…

તીથવા સીમમાંથી અંદાજે 15 હજારની ચોરી

વાંકાનેર: તાલુકાના તીથવા ગામથી ટોળના સીમાડે આવેલ દેણિયા વિસ્તારમાં વરસાદી માહોલમાં ચાર ખેડૂતોની વાડીએ ઓરડીનો નકુચો તોડી નાની- મોટી વસ્તુઓની અંદાજે 15 હજારની ચોરી થઈ છે. પ્રાથમિક અહેવાલ મુજબ તીથવાના ખોરજીયા ઇસ્માઇલ ઇબ્રાહિમે આપેલ માહિતી પ્રમાણે આ અંગેની પોલીસ ફરિયાદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!