ખેડૂતની જણશોને વીજ અકસ્માતે વીમાની માહિતી
જનરલ મેનેજર (એફ એન્ડ એ) પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ, રાજકોટ તરફથી તા. ૧૪-૩-૨૦૨૩ ના બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ નીચે મુજબની વીમા પોલિસી પીજીવીસીએલ દ્વારા ઓરીએન્ટલ જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપની પાસેથી ખરીદ કરવામાં આવેલ છે. સદર વિમા પોલીસીનો લાભ વીજ અકસ્માત…