કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

આવતા સોમવારે જડેશ્વરનો મેળો યોજાશે

યાંત્રિક રાઈડસને મંજૂરી અંગે સવાલ વાંકાનેર: શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે મેળો યોજાય છે. સૌરાષ્ટ્રમાં યોજાતા અનેક મેળાઓની શરૂઆત જડેશ્વરના મેળાથી થાય છે, એટલે કે સૌરાષ્ટ્રભરમાં અહીં સૌ પ્રથમ મેળો ભરાય છે. મેળાની શરૂઆત…

બાર એસોસિયેશનની નવા જજસાહેબને વેલકમ પાર્ટી

વાંકાનેર: બાર એસોસિયેશન દ્વારા વાંકાનેર સીવીલ કોર્ટમાં નવા નિમાયેલ પ્રિન્‍સીપાલ સિનિયર સીવીલ જજ વી. એસ. ઠાકોરની નિમણુંક થતાં વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વી. એસ. ઠાકોર વાંકાનેર બાર એસોસિયેશન વતી પ્રમુખ બી. પી. દેગામા દ્વારા મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં…

વાંકાનેર તાલુકામાં નાના-મોટા પાંચ ગુન્હા નોંધાયા

જોધપર ખારી, કોઠારીયા, પંચાસર, રૂગ્નાથજી શેરી અને આરોગ્યનગરના શખ્સો સામે કાર્યવાહી વાંકાનેર: નશો કરી વાહન ચલાવતા ત્રણ વાહન ચાલકો અને રાત્રીના લપાતા છુપાતા નીકળતા તથા છરી સાથે મળી આવતા શખ્સો સામે ગુન્હા નોંધાયા છે….. જાણવા મળ્યા મુજબ (1) જોધપર ખારીના…

માટેલ સીમમાં આવેલ કારખાનામાં ચોરી કરનાર પકડાયા

ત્રણેય ગીરસોમનાથ જિલ્લાના વાંકાનેર: તા.૨૯/૦૭/૨૦૨૪ ના તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એક કારખાનામાં રૂપિયા ત્રણ લાખ જેટલા મટીરીયલ્સની ચોરીની ફરિયાદ લખાઈ હતી, જે ગુન્હામાં ગીરસોમનાથ જુલાના ત્રણ આરોપી પકડાયા છે…. જાણવા મળ્યા મુજબ તા.૨૯/૦૭/૨૦૨૪ ના તાલુકાના માટેલ ગામના સર્વે નંબર…

કોઠી પાસે શ્રાવણીયો જુગાર રમતા ચાર પકડાયા

જોધપર ખારી, મહીકા અને હોલમઢના શખ્સોનો સમાવેશ વાંકાનેર: તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા જોધપર ખારી, મહીકા અને હોલમઢના શખ્સો પકડાયા છે. જાણવા મળ્યા મુજબ કોઠીથી હોલમઢ જવાના રસ્તે દરગાહની બાજુમાં લાઇટના અજવાળે જાહેરમાં ચાર ઇસમો તીનપતીનો જુગાર રમતા પકડાયા…

કેફી પ્રવાહી પી ને વાહન ચલાવતા ત્રણ દંડાયા

વીશીપરા,જામસર અને નાગલપરના શખ્સનો સમાવેશ (1) વાંકાનેર વીશીપરા મહાદેવના મંદીરવાળી શેરીમાં રહેતા હરેશભાઈ હમીરભાઈ ધામેચા (ઉ.વ.35) સામે પેશન પ્રોજેના રજી.નંબર GJ-03-FC-4762 કી. રૂ.૧૫૦૦૦/-વાળું જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા ડ્રાઈવીંગ લાયસન્સ વગર સર્પાકાર રીતે…

આજે કણકોટ ગામે જીયારતે તબરૂકાતનો પ્રોગ્રામ

તબરૂકાતના દીદાર માટે વાંકાનેરના તમામ મોમીનોને સુન્ની મોમીન જમાત કણકોટ – ૧ તરફથી દાવત વાંકાનેર: તાલુકાના કણકોટ ગામે જીયારતે તબરૂકાતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે….મળેલ માહિતી મુજબ આજ ગુરુવાર સવારના સાડા નવ વાગ્યે કણકોટ ખાતે અસ્તાપીરની દરગાહ શરીફથી ઝુલુસ કાઢવા…

સરકારે હજ યાત્રીઓ માટે નવી નીતિ જાહેર કરી

લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા નવી હજ નીતિ જારી કરવામાં આવી છે. આ અંતર્ગત વર્ષ 2025ની હજ યાત્રા માટેની અરજીઓ પણ શરૂ થશે. 65 વર્ષથી વધુ ઉંમરના હજયાત્રીઓએ હજ યાત્રા માટે પોતાની સાથે સાથીદારને લઈ જવાના રહેશે. સહયોગીની મહત્તમ ઉંમર 60…

ગુજરાતમાં કાળો જાદુ અને અઘોરી વિદ્યા સામે લવાશે કાયદો

અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો પર લાગશે લગામ ગુજરાતમાં હાલમાં કાળા જાદુ અને તે સંબંધિત ધૃણાસ્પદ ગતિવિધિઓને રોકવા માટેનો કોઈ કાયદો નથી આને પરિણામે ઘણી વાર મહિલાઓ અને બાળકોની બલીની ઘટનાઓ બનતી હોય છે. આવા કાયદાના અભાવનો ભોગ મહિલાઓ અને બાળકોને…

પી.એચ.સી દલડી દ્રારા રોગ અટકાયતી ઝુંબેશ ચલાવાઈ

દીઘલિયા અને શેખરડીની શાળામાં સમજ અપાઈ મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ તેમજ રોગ નિયંત્રણ અધિકારી ડો.બાવરવા સાહેબની સુચના મુજબ ટીએચઓ ડો.આરીફ શેરસિયા અને પ્રા. આ. કેંદ્ર –દલડીના મેડિકલ ઓફિસર ડૉ .સહિના મેડમ તેમજ ડો.આયુષ એમ. ઓ. ડૉ. બોચિયા સાહેબ તેમજ તાલુકા…

Content Copying Forbidden !!

error: Content is protected !!