કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કોરોના બાદ ગુજરાત સહિત 6 રાજ્યો એલર્ટ પર

ચીનમાંથી આવી શકે છે આ મોટી બીમારી! નવી દિલ્હીઃ ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વાસ સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થયો છે. ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના…

લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી

મંદિરોમાં પણ આરતી કરવામાં આવે છે, શું આનાથી ધ્વનિ પ્રદૂષણ નથી થતું? અઝાન પર પ્રતિબંધ અંગે હાઈકોર્ટની ટિપ્પણી અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર અમદાવાદ: હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી. હાઇકોર્ટે અરજદાર પક્ષની મસ્જિદો પર…

ખોળમાં કેમિકલ ભેળસેળીયા સામે કાર્યવાહી કરાશે

અખાદ્ય પદાર્થોની ભેળસેળ કરનાર સામે કડક પગલા: રાઘવજી પટેલ આવા કૃત્ય કરનારા વેપારીઓ અને ઓઇલ મિલોમાં દરોડા પાડી ફોજદારી સુધીની કાર્યવાહી કરવાની પશુપાલન મંત્રીની ખાતરી મોરબી : રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા…

સિંધાવદર પાસે અકસ્માતમાં એકને ઇજા

ખખાણાનો યુવક સારવારમાં વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગઈ કાલે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઈજા પામેલા વ્યક્તિને સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે જેની મળતી માહિતી મુજબ સિંધાવદર ગામના…

વરલી મટકાના આંકડા લખતા પકડાયો

રખડતો- ભટકતો દેવીપૂજક ગ્રીનચોકમાંથી ઝડપાયો વાંકાનેર ગ્રીન ચોકમાથી એક શખ્સ વરલી મટકાના આંકડા લખતા ગ્રીનચોકમાંથી ઝડપાયો છે. બનાવની જાણવા મળ્યા મુજબ હનીફભાઈ બચુભાઈ ભટ્ટી જાતે-ખલીફા (ઉવ.૬૨) રહે. વાંકાનેર સિપાઈ શેરી નં-ર વાળો વર્લી ફીચરના “કલ્યાણબં” ના આકડા લખતો તથા પૈસાની…

પંચાસિયાની સહયોગ વિદ્યાલયના ડો.શકીલએહમદ પીએચડી

એક જ પરિવારના ત્રીજા સભ્યે પીએચડી કરી ઇતિહાસ સર્જ્યો વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આવેલ સહયોગ વિદ્યાલયના સંચાલક શકિલએહમદ બાદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાંથી એજ્યુકેશન વિષયમાં “મોરાલિટી ઓફ પ્રાઈમરી સ્કૂલ ટીચર્સ ફોર મોરબી ડિસ્ટ્રિકટ” વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી…

વાંકાનેર પંથક પર કાળચક્ર ફરી વળ્યું

ચોવીસ કલાકમાં છ ના અપમૃત્યુ જેપુરથી ખખાણા જતા યુવાનનું અક્સમાતમાં મોત વાંકાનેર: વાંકાનેર પંથકમાં (1) રેલવે સ્ટેશને જામનગરના યુવાનનું (2) પેટના દુખાવામાં અમદાવાદની મહિલાનું (3) પગથિયાં પરથી લસી પડતા કોળી પ્રૌઢનું અને (4) દીવાનપરામાં GEBની જૂની ઓફિસ તોડતી વખતે છજું…

વાંકાનેરમાં અલગ અલગ બનાવમાં ત્રણના મૃત્યુ

ઠેસ આવતા, પેટમાં દુઃખાવો ઉપડતા અને દીવાલ પડતા યુવાનનું મોત આધેડને પગથિયાં ચડતી વખતે ઠેસ આવતા મોત વાંકાનેર : વાંકાનેર દિવનપરાના રણજીતપરામાં રહેતા ભરતભાઇ નરસીભાઈ સોલંકીને ઘેર પગથિયાં ચડતી વખતે પગમાં ઠેસ આવતા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા…

રેલ્‍વે સ્‍ટેશનમાં ટ્રેનમાંથી ઉતરતા મોત

વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશને ટ્રેનમાંથી ઉતરતી વખતે પગ ફસાઇ જતાં પડી જતાં જામનગરના યુવાનને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ગઈ કાલે મોત નિપજ્‍યું હતું. જાણવા મળ્‍યા મુજબ ગઈ રાત્રે સાડા નવેક વાગ્‍યે વાંકાનેરના રેલ્‍વે સ્‍ટેશન પર એક…

કોંગ્રેસ/માર્કેટ યાર્ડના અગ્રણીઓ દ્વારા આવેદન

વાવાઝોડા અને હિમવર્ષાથી થયેલા નુકશાન બાબતે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું ખેડુતોના ઉભા પાકમાં નુકશાન, NPK – DAP ખાતરની અછત, છાપરા-એકઢારીયા, સોલાર પેનલ- સોલાર વોટર હીટર, મરઘા ઉછેર કેન્દ્રોને નુકશાનીના મુદ્દા આવરી લેવાયા ખેડુતોનો માલ પલળયો છે અને પશુપાલકોનો ચારો પલળીને…

Content Copying Forbidden !!

error: Content is protected !!