મોમીન શાહ બાવાનો ઉર્ષ સંપન્ન થયો
વાંકાનેર: ગઈ કાલે અલ્હાજ હજરત પીર સૈયદ મોમીન શાહ બાવા ( રહેમતુલાહ તઆલા અલયહે ) દરગાહ શરીફ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે 22 મો ઉર્ષ શાનદાર રીતે ઉજવાઈ ગયો, તેમાં હજારો મોમીન સમાજની હાજરીમાં ઉર્ષ સંપન્ન થયો. તકરીર નો પ્રોગ્રામ તારીખ 21-10-2023…