ડબલ ટ્રેકના કામને કારણે 30 જૂન સુધી રેલ વ્યવહાર પ્રભાવિત
સરાય રોહિલ્લા, સિકંદરાબાદ અને જડચેરલા ક્યા દિવસે વાંકાનેરથી ઉપડશે? કેટલીક ટ્રેન રદ કરવામાં આવી અને કેટલીક ડાયવર્ટ થઈ રાજકોટ, 23 જૂનઃ રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવેલા છે, જેના કારણે 30 જૂન, 2024 સુધી…