છેતરપિંડીના ગુન્હામાં અનવરબાપુની ધરપકડ
દસ લાખના એક કરોડ બનાવી આપવાની લાલચ આપી ચાઉં કરી ગયાની ફરિયાદ વાંકાનેર: ત્રાત્રિક વિધિના બહાને રૂપિયા દસ લાખના એક કરોડ બનાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખની છેતરપિંડી અંગેના પ્રકરણમાં મુખ્ય સૂત્રધારને વાંકાનેરમાંથી ઝડપી લીધો છે. અને તેની પાસેથી રૂપિયા…